SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ દાન વિષે ડાસા-ડાસીની કથા ૩૯ વેચાણુ સમયે રાખ્યા. જે ઘેાડા બિલાડા પણ આપવાના બિલાડાના ૯૯ રૂપીઆ એમ વિચાર કરીને એક બિલાડો પાળ્યા. બિલાડાના રૂપિયા ૯૯) રાખ્યા ધાડાના એક રૂપી કાઈ પણ ખરીદવા આવે તેને તે એમ કહે છે— મારે સહિત જ વેચવાના છે. એક એક જુદા જુદા કાર્યને નથી. જેની ખરીદવાની ખુચ્છા હાય તેણે આપવા અને ઘેાડાના એક જ રૂપી આપવા. એક એક જુદા જુદા તે વેચીશ નહિ. લેાકા વાડા લેવાની ઇચ્છાથી આવે છે. તે વા પહેલાં બિલાડાને લેવા માટે કહે છે, પછી ઘેાડાને, બિલાડાને કાઈપણુ લેતું નથી. એકવાર એક પૈસાદાર આવ્યા. તેણે તેવા પ્રકારનું વચન સાંભળીને બિલાડાના ૯૯ રૂપિયા આપ્યા અને ધાડાના રૂપી એક આપ્યા. તેણી ૧૦૦) રૂપિયા લઈને ઘેર આવી. મહાજનને ખેાલાવીને જ્યારે એક રૂપિયા આપે છે ત્યારે મહાજન પૂછે છે કેમ આમ? તેણી કહે છે—ઘેાડાના વેચાણુધી રૂપીએ એક મળ્યા અને ૯૯) રૂપીયા તા બિલાડેા વેચવાના મળ્યા છે. મારા ધણીએ પશુ એમ કહ્યું હતું—ઘોડા વેચવાથી જે દ્રવ્ય મળે તે આપવુ. મેં પશુ તે દ્રવ્ય તમને આપ્યું. એ પ્રમાણે વૃદ્ધાએ મહાજનને પણ છેતર્યા. તેણી બહું લાભીપણાથી તેને ઉપભાગ કર્યા સિવાય જ અનેક પ્રકારના દુઃખ સહન કરતી મરણુ વખતે પણ દ્રવ્યનું જ ધ્યાન ધરતી આતંરીદ્ર ધ્યાનમાં લીન થયેલી મરણુ પામી. તેથી પોતાના હાથથી જે દાન અપાય છે તે પરલેાકમાં સુખ કરનાર થાય છે. ઉપદેશ—ડાસા-ડાસીનું દૃષ્ટાંત સાંભળીને હમેશાં સારા ભાવથી જે જેમ કહ્યુ હાય તેમ આપન્નુ’ જોઈ એ, કપટ ન જ કરવું' જોઇ એ. 卐
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy