SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મલ્યા.” તે પણ મોતીઝર કંઈપણ બેલ નથી, અસ્થિર મનવાળા આમતેમ જોયા કરે છે. તે શીલવતી ચંચળ ચિત્તવાળા પિતાના પતિને જોઈ પૂછે છે– હે પ્રિય ! હમણું વિનોદ વખતે કેમ આમ અસ્થિર મનવાળા જણાવ છે ?” મેતીઝરા કહે છે – હે બાળા ! હું તારે પતિ નથી, ભાડેથી મારા વડે તુ પરણાઈ છે. કારણ કે આ કૃપણ શેઠ મોતીના લેભે પિતાને ઘરને સાતમે માળે પેટીમાં મને પૂરીને રાખે છે. રોજ રોજ મારના પ્રયોગથી મારી આંખમાંથી પડતાં મોતી ગ્રહણ કરે છે. હવે તે ભાડેથી તને પરણું તેના કેઢિયા પુત્રને સોંપીશ એટલે તે પણ શેઠ મને છૂટે કરશે. વળી સમીપ રહેલે આ કૃપણ શેઠ રથમાંથી ઉતરીને જવાને ઈશારત કરે છે. આથી હું જાઉં છું. એમ કહીને મોતીઝરા રથમાંથી ઉતરીને બીજા રથમાં રથમાં બેઠે એટલે શેઠને તે કેઢિયે પુત્ર રથમાં બેસવા આવી પહોંચ્યો. શીલવતી દાસીના હાથથી રથ ઉપર ચઢતા તેને પાડે છે. ફરી પણ ચઢવા આવે છે, એમ ફરી પણ દાસી ધક્કાથી તેને પાડે છે. તે રડતે ત્યાં ઊભે રહ્યો. કૃપણ શેઠ ત્યાં આવ્યા. બીજા માણસે આવ્યા, શીલવતીને કહે છે–કેમ એમ કરે છે?” તેણું કહે છે—મારે પતિ આ કેઢિયે નથી. મારાથી પરણાયેલ પતિ ઘણું જ રૂપાળા છે. તેથી જો આ આવશે તે હું કાઢી મૂકીશ, એ પ્રમાણે તેઓને ત્યાં આગળ બેલાચાલી થઈ. મધ્યસ્થ પુરૂષોએ કહ્યું–‘અહીંયા બેલાચાલીથી સર્યું? જે કરવાનું તે ઘેર કરવાનું એમ કહેવાથી રસ્તામાં બધું શાંત થઈ ગયું. ક્રમે કરીને પિતાના ગામમાં બધા આવી પહોંચ્યા. શીલવતીને રહેવા માટે એક રહેઠાણ આપ્યું, ત્યાં દાસીયુક્ત શીલવતી રહે છે. બીજે દિવસે પિતાથી પ્રેરિત તે કેઢિયે પુત્ર શીલવતી પાસે આવતે દાસીથી અપમાન કરાયેલે ધક્કા વડે નીસરણીથી નીચે ફેંકાયે, તેનાં અંગે પણ ખરાં થઈ ગયાં. એ પ્રમાણે જ્યારે જ્યારે તે આવે છે ત્યારે ત્યારે દાસી તેને હેઠે નાંખે છે. ત્યાર પછી એમ તેણે નિર્ણય
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy