SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પર મૂકે છે મંત્રી વગેરે પૌરજના નવા રાજાને હર્ષોંથી નમે છે. મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરાવે છે. રાજસભામાં રાજ્યઅભિશેકથી અભિષેક કરે છે, એમ રાજ્ય આપનાર ઔષધિના પ્રભાવથી તે (જિનદત્ત) તે નગરમાં મહારાજા થયા. પેાતાના ભાઈની શોધ માટે સત્ર જાસુસા મેાકલ્યા. કયાંયથી પુછુ તેને પત્તો ન મળ્યા. આથી હંમેશાં ભાઈના દુઃખથી દુ:ખી થયેલા દુઃખેથી દિવસા પસાર કરે છે. આ બાજુ ખીજો (જિનરક્ષિત) કૃષ્ણુ શેડને ઘેર વિવિધ માર સહન કરતા છેક ઉપરને માળે રહેલા ક્રેમે કરીને દુ:ખે દિવસા વીતાવે છે. તે શેઠને એક કાઢિયા પુત્ર છે. તે જન્મથી રાગી છે. તેથી તે કૃપણુ શેઠ તેને ભોંયરામાં રાખે છે. લેકાને કહે છે—મારા પુત્ર ઘણા જ રૂપાળા છે. તેના ઉપર કાઈની પણ નજર ન લાગે તેથી ભોંયરામાં રાખ્યા છે.' તેનું રૂપવર્ણ સાંભળી પૌરજના બધા પ્રશંસા કરે છે. એ પ્રમાણે તે શેઠના પુત્રની રૂપની વાત સાંભળીને નજીકના નગરના રહેવાસી રત્નશેઠ પેાતાની કન્યા શીલવતી આપવાને તે કૃષ્ણ શેઠને વિનંતી કરે છે. તે ઘણાં આગ્રહને લીધે અંગીકાર કરે છે. વૈશાખ સુદ ત્રીજના લગ્ન દિવસ નકકી કર્યા. તે કૃષ્ણ શેઠે વિચારે છે—‘હવે શું કરું ? કેઢિયા પુત્રનું મોઢુ` કેવી રીતે માણસાને બતાવું? ચિંતાથી સર્યું, આ મેતી। બાળક છે. આ જ મારા પુત્રના બદલે લગ્ન કરે પછી બધું સારું થશે' એમ ચિંતવીને પેટીમાં રહેલ તે માતીઝરાને કહે છે—‘તુ' મારા પુત્ર માટે શીલવતી કન્યાને પરણીને અર્પણ કરશે તે હું તને છૂટા કરીશ ? તેણે કહ્યું—તે કન્યાનું જીવન હું કદાપી મલીન ન કરીશ. આવું કાં કરવા વડે મારી છૂટવાની ઇચ્છા પણ નથી.' ત્યારે કૃપણુ શેઠ કહે છે—જો એમ ન કરશે તેા અહીં થી છૂટવાની આશા તારે ન
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy