________________
વૃદ્ધ મંત્રિની કથા
સાચો ન્યાય આપનાર મંત્રીઓ થોડા જ હોય છે, જેમ અદ્દભુત ન્યાયમાં વૃદ્ધમંત્રિનું દૃષ્ટાંત. એક શ્રેષ્ટિવર્યને ક્ષત્રિયપુત્ર લેખવાહક છે. તે દુર્બળ પણ અત્યંત નિર્ભય છે. એક વખત શેઠને લેખ લઈને ગ્રામાંતર ગયે. જંગલમાં એક સિંહ મળે. તેની સાથે યુદ્ધ કરીને તલવારથી હણને (મારી નાંખીને) આગળ ગયો. ત્યાં કોઈ રાજસુભટ આવી પહોંચ્યા મરેલા સિંહને જોઈને, “મારાથી આ હણાયો છે” એમ બેલતે રાજા આગળ ગયે. રાજા સિંહના વધથી સંતુષ્ટ થયું. તેને પારિતોષિક આપ્યું. બધા લોકેથી તે વખણાયે.
તે ક્ષત્રિયપુત્ર કાર્ય કરીને પાછો પોતાને ગામ આવ્યું. સિંહના વધને વૃત્તાંત શેઠને કહ્યો. શેઠ કહે છે–“તું જૂઠું બોલે છે. દુર્બળ એવા તારાથી કેવી રીતે સિંહ હણાય ? તેણે કહ્યું–‘મારાથી જ હણાય છે.' એમ સાચું કહ્યું ત્યારે શેઠે રાજાને તે જણાવ્યું
આ ક્ષત્રિયપુત્રથી સિંહ હણાય છેતમારા સુભટથી નહિ.” રાજા વડે સુભટ બેલાવા અને પૂછાય તે કહે છે- “મારાથી હણાય છે. રાજા વડે નિર્ણય માટે તે બંને પુરૂષો વૃદ્ધ મંત્રીને સોપાયા. તે મંત્રોએ નિર્ણય માટે જુદા જુદા ઓરડામાં બનેને રાખ્યા.