________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
મગલ લેાકેાના અનુવાદ
કૈવલજ્ઞાનરૂપી કરણાથી અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરીને મેક્ષ માર્ગ દેખાડનાર તે મહાવીરસ્વામી જય પામેા. ૧
શ્રુતલબ્ધિધર ધીર ગૌતમસ્વામી સુધર્માંસ્વામી વગેરે શ્રેષ્ઠ ગુણધરા ભવ્યાને હંમેશાં શ્રુતજ્ઞાન આપો. ૨
શાસનમાં અપૂર્વદીપક સમાન ખીજા પણ ગણુધરા જય પામે, જેઓના શરણ માત્રથી જ્ઞાન પ્રકાશિત થાય છે. ૩
સર્વ ભાષામાં સમજાનારી અને ભક્તાને ઇષ્ટ આપનારી જિનેન્દ્રભગવ તાની દેશના હંમેશાં મનમાં શેશભા. ૪
કદંબગિરિ વગેરે સુત્તીર્ઘાના ઉદ્ધાર કરીને ઉપાર્જિત કરેલ સુયશવાળા આબાલબ્રહ્મચારી નેમિસૂરીશ્વરજી જય પામે. ૫
વિજ્ઞાનસૂરીશ્વરજી ગુરુ ભગવંત મારા ઉપર હંમેશાં કૃપા કરા, જેમણે સમ્યજ્ઞાન આપીને મારેા ભવસમુદ્રમાંથી ઉાર કર્યો. ૬
કીર્તિયન્તવિજય અને અશોકચન્દ્રવિજય વડે વિનંતી કરાયેલ હું નીતિ અને શાસ્ત્રના સારા ખાધ માટે પ્રાકૃતમાં આ શુભ વિજ્ઞાન ક્યા રચુ છુ. ૭
餐食餐餐餐