________________
(૧૦)
શ્રી પાર્શ્વચંદ્રગચ્છીય પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાચદ્રજી મ. સા. આદિ
સેંકડાની સંખ્યામાં પૂજ્ય મુનિ ભગવતે તેમજ શ્રી તપગચ્છ, શ્રી ખરતરગચ્છ, શ્રી અચળગચ્છ, શ્રી પાયચદગચ્છ તેમજ શ્રી ત્રિસ્તુતિક આદિ સવ ગચ્છના સેકડોની સંખ્યામાં પૂજ્ય સાધ્વીજી મહારાજે આદિ ૮૦૦ની સંખ્યાની તેમજ ભારતભરમાંથી આવેલ હજારો શ્રાવક શ્રાવિકાઓ વિગેરે.
ચતુર્વિધ શ્રી સ ́ધની તારક નિશ્રામાં.
શેઠ શ્રી આણુ ંદજી કલ્યાણજીની પેઢી દ્વારા ભારત–ભરના શ્રી સંઘે તીસ રક્ષક શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની વ્યવસ્થાનુસાર
શાસ્ત્રીયતા અને ગીતાર્થાની સુવિશુદ્ધ પ્રણાલીકા મુજમ શ્રી તીર્થાધિરાજ શ્રી સિધ્ધ ગિરિરાજ ઉપર નૂતનનિમિત ખાવન જિનાલયમાં ૫૦૪ જિન પ્રતિમાજીને પ્રતિષ્ઠા મહેાત્સવ વિ. સં. ૨૦૩૨ વીર સં. ૨૫૦૨ મિ. સ. ૨૭ વષઁના મહા સુદ છ તા. ૭–૨–૭૬ શનિવારના શુભલગ્ન શુભ નવમાંશે ઉજવવામાં આવતાં ૪૫૦ વર્ષે પ્રાપ્ત થયેલ . દેવાધિ દેવની ભક્તિ કરવાના પુણ્ય પ્રસંગે ચતુર્વિધ શ્રી સ ંઘને કેટિ કાર્ટ વંદના.
એમ. એન. બ્રધસ
૪૯, કાગદી બજાર,
અમદાવાદ.
લિ. સંઘચર્ણેાપાસક રજનીકાંત શાંતિલાલ શાહના કેડિટ ટિ વંદના