________________
२७
હજારોની સંખ્યામાં ભાવિકે આ મંગલ પ્રસંગે પ્રતિષ્ઠા કરાવી અનુમોદી પોતાના સમ્યગૂ દર્શનની દૃઢતા, નિર્મળતા કરવા એકત્રિત થયે..
જ્યાં જ્યાં નજર નાખો ત્યાં તરણ તારણ શ્રી જિન શાસનના જુદા જુદા પ્રદેશમાં વસતા સાધમિ કેના દર્શન પણ જિન શાસનની બલીહારી બતાવે તેવા હતા.
સાથોસાથ પ્રતિષ્ઠાના મંગળ પ્રસંગે પૂજ્ય ગુરુદેવ ધર્મરાજા આચાર્ય ભગવંત ત્થા પાલીતાણામાં બિરાજતા તથા આ પૂણ્ય પ્રસંગે પધારેલા પ. પૂ. આગમ દ્વારકા શ્રીમાનને પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પ. પૂ. આચાર્ય મ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી આદિ ત્થા પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વર એ. ના પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય મંગલપ્રભસુરીશ્વરજી મ. આદિ ત્થા પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ દુર્લભસાગરસૂરીશ્વરજી મ. શ્રી ત્થા પ. પૂ. પરમપ્રભાવક ગણધર શ્રી મુળચંદજી મ. ના પરીવારના પ. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મ. આદિ ત્થા શ્રી ખરતર ગચ્છીય પ. પૂ. મુનિપ્રવર શ્રી કાંતિસાગરજી મ. આદિ ત્થા શ્રી પાર્ધચંદ્ર ગચ્છીય પ. પૂ. મુરિપ્રવર શ્રી વિદ્યાચંદ્રજી મ. આદિ મુનિ ભગવંતે તેમ સર્વ ગરછીય. પૂ. સાધ્વીજી મહારાજની બહુસંખ્યક ઉપસ્થિતિ જિન શાસનના ગૌરવને છતું કરતી હતી.
જ્યારે ૪૫૦ વર્ષ પ્રાપ્ત થયેલા આ પ્રસંગને વિશેષ દીપાવવા આઠ આઠ દિવસ સુધી રવાભિવાત્સલ્ય નવકારશી જળયાત્રાને ભવ્ય. વરઘોડો શ્રી શાંતિનાત્રાદિ મંગળ વિધાને સમગ્ર પાલીતાણા શહેરના ઘરેઘરમાં જિનશાસનની પ્રભાવના કરતી પ્રભાવના, અનુકંપા, અભયદાન, ઉચિતદાન વિગેરે કાર્યો શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના રથાનિક