________________
૧૯૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સુગંધી પુષ્પોથી પૂજે છે. હવે બીજે દિવસે પૂજન માટે આવત બ્રાહ્મણ શિવમ દિરમાં વાતચીત સાંભળે છે. સાવધાન મન વડે તે જાણ્યું કે શિવ દેવ તે ભીલ સાથે વાતચીત કરે છે. ત્યારે તે વિચા છે “ આ વિનય વિવેક હિત મ્લેચ્છ અશિયમય દેહવાળા છે. એમાં આ દેવ પ્રસન્ન થયા. અરે ! આ શિવ દેવના ઘણા કડવા વિવેક છે. એમાં શું આશ્ચર્ય કારણ કે કલિકાળમાં ગુણવાના દુર્લભ હોય છે. જે શંકર મહાદેવ પણ અતિ સુગંધી કેતકીના ત્યાગ
ધતુરાના પુષ્પાને ઈચ્છે છે. એમાં શું કહેવુ ? ઈત્યાદિ વિચ - રીમ તે ભીલ ગયે છને તે બ્રાહ્મણ અંદર જઈને ટપકા સહિંત શિવ દેવને કહે છે “ હે દેવ ! શું આ ન્યાય છે, જેથી આ ભીલમાં તમે પ્રસન્ન છે. શું મારી ભક્તિવિશેષ કરતાં આ ભીલની પૂત વધારે છે ? શું ડાગળાના પાણીથી અભિષેક કરવા વડે હું નિ તારા સ્નેહદક્ષ વિકસિત થાય છે ? હા ! હા ! મે જાણ્યુ. જંગલમાં સહવાસને લીધે ભીલ ઉપર તું સ્નેહ કરે છે. ભક્ત એવા અને તું જવાબ આપતા નથી. અને આ સ્લેગ્સ્ટને સાક્ષાત્ કુશલાદિ પૂછે છે, એમ તે ટપકા આપીને શાંત થયા. કારણ કે દુઃખને કહેવાય (ધડીભર ) જવ સુખી થાય છે.
ત્યારે શિવદેવ વિચારે છે “પરમાર્થ જાણ્યા વિના આ જેમ તેમ ખાલે છે. એથી આને બેધ આપવા જોઈએ.
એકવાર શિવદેવ પ્રભાતમાં પોતાની શક્તિથી આંખ કાણી કરીને રહ્યા. બ્રાહ્મણુ તેવા પ્રકારના તે દેવ જોઈને બહુ રડે છે, અને કહે છે–અરે અરે! કયા અધમી ને પાપિઅે મારા દેવની આંખને નાશ કર્યા ? તેના હાથ ગળી જાય, રેાગ અને પીડાથી તેનું અશુભ થાઓ વગેરે બહુ માલને મંદિરના એક ભાગમાં મુ ંગા ઉભા રહ્યો.