________________
ચારીના વિષયમાં બે વિદ્વાનોની કથા મહેલમાં ગુપ્ત રીતે પ્રવેશ કર્યો. ત્યાં સોનું-રત્ન-મણી, માણેક, પ્રવાલને સમૂહ જોઈને આની ચેરીમાં ઘણું પાપ છે એમ શાસ્ત્રમાં કહ્યું છે, એમ વિચાર કરીને ધાન્યના ભંડારમાં જઈને, ચોખાની બે ગાંસડી બાંધીને, માથે મૂકીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે ભેજરાજા કીંમતી પથારીમાં સુતા હતા. પલંગની બાજુમાં એક સાવધાન વાંદરે હાથમાં તલવાર લઈને રાજાનું રક્ષણ કરતો હતો. ત્યારે પલંગ ઉપર એક સપ ધીમે ધીમે ચાલતો નીકળે. તેને પડછાયે રાજ ઉપર પડ્યું. તે જોઈને વાંદરે સની બુદ્ધિથી રાજાને ઘા કરવા લાગ્યો. ત્યારે તે વિદ્વાને તેવા પ્રકારનું અનુચિત જોઈને જલાર ને નિગ્રહ કરવા લાગ્યા. માંકડો પણ તલવાર લઈને તેઓના માલડવા લાગે. એ પ્રમાણે શોરબકેર થયે છતે જઈને રાજા બ્રાહ્મણને પૂછે છે “તમે કોણ છે ? ક્યાંથી આવ્યા છે ? તે સાચું કહે છે અને ચેરી માટે અહીં આવ્યા છીએ. જલદી જંતા અમે આ વાંદરાને સપની બ્રમણાથી તલવાર વડે તમને મારતે જોઈને રક્ષણ માટે આની સાથે લડીને તમને બચાવ્યા છે. રાજાએ પૂછયું “ચોથું? તેઓએ કહ્યું ચેખાની ટિકીઓ ભરી છે. કારણ કે તેનું આ િદ્રવ્ય લેવામાં મેટું પાપ છે. તેથી ભોજનને માટે ચેખાનું ધાન્ય જ ચોર્યું છે, ત્યારે રાજા વિચારે છે “વાંદરે મૂર્ખ છે. આનાથી થતી આત્મરક્ષા ખરેખર આત્મનાશ માટે છે. જે ચેરી કરવાને આ પંડિત મારે ઘેર ન આવ્યા હતા તે હું આ વાંદરાથી જરૂર હણાયે હેત. આથી આ વિદ્વાને સત્કાર કરવા યોગ્ય છે. ત્યારે વિદ્વાનોને કહે છે “તમેને જે ઈષ્ટ હોય તે માંગો.” એમ કહીને તેઓને ઘણું ધન આપ્યું. અને તેઓને રજા આપી, પછી