SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પૂ. આ. મ. વિક્રમ સૂરીશ્વરજી મ. આદિ તથા પ. પૂ. આ. શ્રી. દુર્લભસાગર સુરીશ્વરજી મા. સા. આદિ મુનિભગવંતા તેમ સાધ્વીજી મહારાજો આદિ તથા ચાતુર્માસસ્થિત પૂ. સા. શ્રી. પુષ્પાશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી સુશીલાશ્રીજી મહારાજ પૂ. સા. શ્રી. ચારિત્રાશ્રીજી મહારાજ આદિ સાધ્વીજી મહારાજો આદિ આ પહેાત્સવ પ્રસંગે પધારેલ ૪૫૦ સાધુ-સાધ્વીજી મહારાજના પરિવાર ઉપસ્થિત હતા. આરાધ્યપાદ સ પૂજ્ય સાધુ–સાધ્વીજી મહારાજને યથાશક્તિ કામળ વગેરે વહેારાવી ભક્તિના લાભ શ્રી સંધને પ્રાપ્ત થયા હતા. સ્વામિવાત્સલ્ય ભાગ. સુદ ૩ ના જન શલાકાના પરમ પવિત્ર દિવસથી માગશર સુદ ૧૦ ના પ્રતિષ્ઠાના શુભ દિવસ સુધી નવ દિવસ સુધી શ્રી સંધ તેમજ સામૂહિક તથા જુદા જુદા ભાવિકા તરફથી સ્વામિવાત્સલ્ટ કરવામાં આવ્યા હતા. નવ વિસેામાં સ્વામિવાત્સલ્યના હજારોની સંખ્યામાં ભાવિકાએ લાભ લીધા હતા, શ્રી સંધે સ્વામિવાત્સલ્યના જમણુ અંગે શ્રી સ ંધની વ્યવસ્થિત ભક્તિ કરવા સાથે જમણુના પણ ખ્યાલ રાખી ખુલ્લા ખેતરમાં વિશાળ મંડપ બનાવડાવી એક સાથે ૩ થી ૪ હજાર સાધિ કા જમી શકે તે રીતે ખુરશી−ટેબલની વ્યવસ્થા કરી હતી. ભવ્ય વઘેાડાતુ આયેાજન પાંચે કલ્યાણકના વરઘેાડાની યાજનાથી કલ્યાણુકાની ભવ્ય ઉજવણી અંગેની વ્યવરથા તેમ અનુષ્ઠાનેા ભાવના પ્રસંગની તેમ સ્વામિવાત્સલ્ય પ્રસંગની સ્વય ંસેવકની વ્યવસ્થા માન્યામાં પણ ન આવે તે રીતે શ્રી સંધના બાળકા, યુવકાએ તે રીતે કરી હતી કે આજે તે વાતા યાદ કરતાં એક સ્વપ્ન બની ગયું કે શું ?
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy