SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ WE પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ડાળી ઉપર એટલેા જોઈને કહે છે “હે વ્હાલા પેપટ ! તેં શું ક્યું" ? મને કેમ છેતર્યાં ? મરેલાની જેમ કેમ ચેષ્ટારહિત થયા.” ત્યારે પોપટ પણ કહે છે. “હે શ્રેષ્ઠિવ ! તમે તે મહાત્મા સાધુપુરૂષના ઉત્તરને સારી રીતે ન જાણ્યો, પરતુ તે મહાત્માએ આ પ્રકારે મને પ્રશ્નના ઉત્તર આપ્યો. મેં તે તમારુ વચન સાંભળીને આમ વિચાર્યું. કે “તે મહાત્માએ આંખા બંધ કરીને ધ્યાનમાં નિમગ્ન, નિશ્ચેષ્ટ થયા તેથી હુ ધ્યાનસ્થની જેમ ઇંદ્રિયાને વશ કરીને મનમાં સલીન અને ચેષ્ટારહિત થયા. ત્યારે હું મરણુ પામ્યા એમ જાણીને તમારા વડે હું ત્યાગ કરાયા. એવી રીતે તે ઉત્તમ સાધુએ પાંજરાના બંધનથી યુક્તિ વડે મને છેડાવ્યા. એમ ઇંદ્રિયાના નિગ્રહ કરવાથી જીવ પણ સંસારના અધનથી છૂટે છે અને પરમપદને પામે છે. હું પણ જં ગલમાં જઈને યથેચ્છ ( ઈચ્છા મુજબ ) પ્રભુ ચરણના શરણથી જીવનને સાલ કરીશ. એમ કહીને વનમાં ગયા છતા સુખી થયા. ઉપદેશ—આ લાકમાં પાર્ટને જેમ ઇંદ્રિયના નિગ્રહ કુખ્યા તેમ ઇક્રિયાને વશ કરવામાં હમેશાં સમાધિપૂર્વક તમે પ્રયત્ન કરો.
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy