________________
૧૧૬
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ઉપર પડશે તે તે કાંકરે થઈ જશે.” એમ કહીને તે લક્ષ્મીદેવી પહેળા કરેલા તેના જીર્ણ વસ્ત્રમાં સોનામહોર ફેંકવા લાગી. લોભથી ગ્રસ્ત થયેલે તે ભિક્ષુક “બસ બસ” એમ ના કહેતો નથી. તે સેનામહોરથી વસ્ત્ર ચારે બાજુથી ભરાઈ ગયું છતાં પણ તે નિષેધ કરતું નથી. ફરી પણ કહે છે “આમાં પાંચ સેનામહોરે નાંખે.” તે પણ ફેંકીને કહેવામાં આવ્યું “શું તને સંતોષ નથી થે.” અસંતોષથી તે વારવાર માંગે છે. એમ સોનામહોર નાખતાં બહુ ભારથી અને કપડાના જીર્ણપણાથી તે ફાટી ગયું અને તે બધી સેનામહોરો નીચે પડી. ત્યારે તે ભિક્ષુક હાહાર કરતા નીચે નમીને જમીન ઉપર પડેલી સોનામહોર જેવા લાગ્યો. ત્યારે બધી સેનામહેરે કાંકરા રૂપ થઈ ગઈ હતી. જ્યારે ઊંચે અને છે ત્યારે લીવી પણ અદ્રશ્ય થઈ. ત્યારે તે નિર્ભાગીને સરદાર પોતાને નિંદતે દુઃખી થયે. આ પ્રમાણે અસંતોષથી જીવ દુઃખ પામે છે. ઉપદેશ–અહિ નિર્ધન ભિખારીની કાર્યરહિત
ભાવનાને જાણીને થોડા દ્રવ્યમાં પણ મનમાં સંતેષ ધારણ કરવો જોઈએ.