SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ શેઠશ્રી કેશવલાલ ગીરધરભાઈ વિ. ૬ સંધપતિઓ તેમ પાલીતાણા સુધીના ૧૩ દિવસના નવકારશી જમણ વિગેરેને જુદા જુદા ભાવિકોને લાભ આપવાપૂર્વક ૪૦૦ થી ૫૦૦ ભાવિકે સાથે સંઘ શ્રી જિન શાસનની અપૂર્વ પ્રભાવના કરતાં પાલીતાણા ફા. વદ ૧ના પાલીતાણા શ્રી કેશરિયાજી નગર આવ્યું. ફાગણ વદ ૨ ની મંગળ પ્રભાતે છે સંઘપતિઓને ચારે પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં દાદાના દરબારમાં ભારે ઉમંગ સાથે તિર્થસાળ પહેરાવવામાં આવી હતી જે દૃશ્ય જોનારને જિન શાસનની પ્રભાવિકતાને ખ્યાલ આપે તે રીતનું હતું. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન મંદિરનું શિલારોપણ: ધર્મરાજા પૂ. આ. ભગવંતની નિશ્રામાં તેઓશ્રીની પ્રેરણાથી પાલીતાણામાં ૧૦૮ જૈન તિર્થદર્શન મંદિરનું ભવ્ય આયોજન થનાર હોવાથી પાલીતાણ બાબુના દેરાસરની સામેની જગ્યામાં ચૈત્ર વદ ૧ ના શિલા પણ કરવામાં આવેલ જ્યારે શ્રી કેશરિયાનગરમાં શાશ્વતી ઓળીની સામૂહિક આરાધને અમદાવાદના બત્રીશી જ્ઞાતિના હાથીજણવાળા સોમચંદભાઈ તથા મૂળચંદભાઈ તરફથી કરાવવામાં આવેલ. સાબરમતી ચાતુર્માસ અંગે વિહાર ધર્મરાજા પૂજ્ય ગુરુદેવ વૈશાખ સુદ પના સાબરમતી શ્રી સંધની ચાતુર્માસ તેમ શ્રીસંઘ તરફથી તૈયાર થઈ રહેલ બે નૂતન જિન મંદિરમાં પ્રભુ પ્રવેશ પ્રતિષ્ઠા તેમ અંજન શલાકા અંગેની વિનંતી સ્વીકારી. પાલીતાણાથી સપરિવાર સાબરમતી તરફ વિહાર કર્યો. લીંબડી શેઠ પોપટભાઈ જાંબુવાળાના વર્ગવાસ નિમિત્તે અંર્ણતરી નાત્ર સહિત અઠ્ઠાઈ મોત્સવ અંગે પધારી સુરેન્દ્રનગર નૂતન ઉપા
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy