________________
૨૯
તરવાના અભ્યાસમાં શેઠ અને નાવિકની કથા આગણત્રીસમી
સારુ જ્ઞાન હૈાય, સારી લક્ષ્મી હાય તેમજ મનેાહર શ્રી હેાય છતાં પણ ધ વિના તે નિષ્ફલ છે. અહી રોડનુ... ઉદાહરણ છે.
એક વાર કાઈ ધનવાન શેઠ હોડીમાં બેસીને નજીકના (દ્રુિપ) બેટમાં જતા હતા. તેની પાસે મેાટું ધડીયાળ છે. હાડીવાળા ઘડીઆળ લેવાને ત્યાં આવ્યે. શેઠને પૂછે છે “ હું શેઠ ! હમણાં કૈટલેા સમય થયા છે” શેઠે કહ્યું. શું તું ધડીઆળ નથી જોતા ? હું જોઉ છું પરંતુ ઘડીયાળ જોવાની જ્ઞાનની કલા મારી પાસે નથી. ફરી પણ શેઠે પૂછ્યું “વ્યવહાર જ્ઞાન તું કાંઈ શિખ્યા છે કે નહિ ?” તેણે કહ્યું “ગરીબ એવા મને કાણુ શિક્ષણ આપે ?'' શેઠે કહ્યું “જો તું ભણ્યો. નથી તેા તારા જીવનને ચોથા ભાગ નકામા ગયા.’’
ફરી પણ શેઠે પૂછ્યું શું તુ' પરણ્યો છે કે નહિ ?” તેણે કહ્યું કષ્ટપૂર્વક જીવન નભાવું છું. આવી ગરીબ અવસ્થામાં મને કાણુ કન્યા આપે ? કદાપિ કોઈક કન્યા આપે તે પણ દુ:ખેથી પેટ ભરતા હું તેણીના નિર્વાહ કેવી રીતે કરું ?” શેઠે કહ્યું “સ્ત્રી અને પુત્ર વિના સંસારમાં શું સુખ હોય ખરું` ? ન જ હોય આથી તારું અધું જીવન નિષ્ફળ ગયું. ' ફરી પણ શેઠે પૂછ્યું હે મૂખ તુ ં વ્યાપારથી દ્રવ્ય કમાવવાની કળા,