SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ RJ ૨૮ સરખા અપરાધી ચેરેની શિક્ષા ઉપર - કુમાર મંત્રીની કથા અઠ્ઠાવીસમી ૧. કુમાર મંત્રનિ જે મનુષ્ય હેાય તેવા પ્રકારની તેને શિક્ષા થાય છે. સરખા ગુનહેગાર ગેરેને વિષે અહીં કુમાર મંત્રીનું દષ્ટાંત છે પાટલીપુત્ર નગરમાં જીતશત્રુ રાજાને કુમાર નામને ચાર બુદ્ધિને ભંડાર પ્રધાન હતા. તે જેવા અપરાધીઓ આવે છે તેઓને તપાસ કરીને તેવો દંડ કરે છે. એકવાર કેટવાલે ચાર એર કુમાર મંત્રી પાસે હાજર કર્યા. કુમાર મંત્રીએ તેની બુદ્ધિથી પરીક્ષા કરીને દંડ આપે. જેમ કે પહેલા ચરને કહ્યું-તું સરલ થઈને પણ આવું અકાર્ય કરે છે તે શું યેગ્ય છે. શું તને એ શોભે છે? તું જા, હવે આવું કઈ દિવસ કરવું નહિ.” આમ કહીને તેને છેડી મૂકાય. બીજા ચેરને બોલાવીને મંત્રીએ અપમાન સહિત કઠોર અક્ષરપૂર્વક કહ્યું “હે મૂર્ખ શિરોમણું ! સારા કુળમાં ઉત્પન્ન થઈને પણ તેં આવું કામ કર્યું. શું તને શરમ પણ ન આવી ? તું જા. મેંઢાને કાળજાથી (શાહીથી) લીંપ ફરી મેંઢું બતાવીશ નહિ” તેને પણ રજા આપી. - ત્રીજા ચોરને બોલાવીને લાત મારીને “તારા કરતાં પત્થર પણ સારે” એમ તિરસ્કારપૂર્વક કહી ગરદન પકડીને બહાર કાઢયો. ચેથાને તે અવળું મુખ કરીને, ગધેડા ઉપર બેસાડીને આખા નગરમાં ભમાડવાને હુકમ કર્યો. એક ગુન્હાને જુદો જુદો દંડ મંત્રીએ એએને કેમ આવે એમ આશ્ચર્યમુગ્ધ બધા સભાજનો થયા. તેઓના
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy