________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જ ભવાંતરમાં મેળવાય છે. જેથી તમે પણ સડેલું તુચ્છ જવનું ધાન્ય આપે છે, તેથી ભવાંતરે તે જ મેળવશે. તેથી હમણાં આ નીરસ - તુરછ સડેલા જવના ધાન્યને અભ્યાસ નહિ કરશો તે પરલોકમાં ગયેલા તમને આવું અનાજ કેવી રીતે ગમશે. માટે મારાથી અપાયું છે.
એ પ્રમાણે શ્રેષિવર પુત્રવધૂનું હિતકર રહસ્યયુક્ત સારું વચન સાંભળી ચિત્તમાં આશ્ચર્ય પામેલે પુત્રવધૂની પ્રશંસા કરીને તે દિવસથી માંડી દાનમાં ગરીબેને વધારે સારું ધાન્ય આપે છે. ઉપદેશ–દાનસ્વભાવવાળા શેઠનું આ ચરિત્ર સાભળીને
તમે તેવું દાન આપે જેથી પરલોકમાં સુખ થાય,