________________
અમાંગલિક પુરૂષની કથા
૭૧
તે કહે છે– રાજ! પ્રભાતમાં મારા મુખના દર્શનથી ભોજન મળતું નથી, પરંતુ તમારું મુખ જેવાથી મારે વધ થશે, ત્યારે નગરજને શું કહેશે ? મારા મુખ કરતાં (આપ) શ્રીમંતના મુખદર્શનથી કેવા પ્રકારનું ફલ ઉત્પન્ન થયું, નાગરિકે પણ પ્રભાતે તમારું મુખ કેવી રીતે જશે.” એમ તેની વચન યુક્તિથી સંતુષ્ટ રાજાએ વધને આદેશ નિષેધ કરીને અને ઈનામ આપીને તે અમાંગલિકને સંતળે. ઉપદેશ–આ પ્રમાણે બુદ્ધિમાન પુરૂષે અમાંગલિક મુખ
વાળનું રક્ષણ કરેલું સાંભળીને તમે તે પ્રમાણે બુદ્ધિથી કાર્ય સાધનારા બને.