________________
મૂળ ગ્રંથ : વર્ગચૂલિકા (વંગચૂલિયા / ઉવંગચૂલિયા / વંકચૂલિયા / શ્રુતહીલોત્પત્તિ સુયહીલણુષ્પત્તિ અધ્યયન)
નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : વર્ગોપનિષદ્
પ્રાચીન
• ૧૭ હસ્તાદર્શો દ્વારા મૂળગ્રંથ સંશોધન+નૂતનવૃત્તિસર્જન+સંપાદન આગમશાસ્રોદ્ધારક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ.
વિષય : શ્રુતકેવલીના મુખે શ્રમણ-શ્રુત અને જિનપ્રતિમાની આશાતનાના ફળનું કથન. ૬૩ ભવોની વૈરાગ્યદાયક કથા, અનેક ભાવિભાવોનું વર્ણન.
:
વિશેષતા : પ્રાયઃ આજ સુધી અમુદ્રિત આગમસૂત્ર નવનિર્મિત વૃત્તિ સાથે પ્રથમ વાર પ્રકાશિત થઈ રહ્યું છે. આ સૂત્રની અન્ય કોઈ વૃત્તિ પ્રાપ્ત થતી નથી. વૈરાગ્યની વૃદ્ધિ માટે અને જિનપ્રતિમા આદિની ઉપાદેયતા જાણવા માટે રિશીલનીય સૂત્ર.
પઠન-પાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત શ્રમણ ભગવંત.
વિ. સં. ૨૦૬૬ ૦ પ્રતિ : ૫૦૦ • આવૃત્તિ : પ્રથમ॰ મૂલ્ય : રૂા. ૧૩૦.
આ પુસ્તક જ્ઞાનદ્રવ્યથી પ્રકાશિત થયું છે. માટે ગૃહસ્થે મૂલ્ય ચૂકવીને માલિકી કરવી.
પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
E-mail : jinshasan_108@yahoo.com
© શ્રી જિનશાસન આરાધના
લેખક તથા પ્રકાશકની લેખિત મંજૂરી મેળવવી જંરૂરી છે.
ટ્રસ્ટ. આ પુસ્તકના કોઇપણ અંશનો ઉપયોગ કરતા પૂર્વે
Copyright held by Shree Jinshasan Aradhana Trust under Indian Copyright Act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957, pdf.
Note: Unauthorised usage, whether uploading on any website or printing in a book or forwarding to others on the internet or putting up on a blog is prohibited. Reproduction of this text by any means whether in part or in full, cannot be made unless express written consent obtained from shree Jinshasan Aradhana Trust. Any violation of this shall be deemed a violation of the intellectual rights of the publisher & of the copyright act, 1957.
કંપોઝ-પ્રિન્ટીંગ-બાઈન્ડીંગ : ભરત ગ્રાફિક્સ,
ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧.
Ph. : 079-22134176, M : 9925020106, E-mail : bharatgraphics1@gmail.com