SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थाधिगमसूत्रम् [ o एवमपायेऽपि बह्वपैतीत्यादयो द्वादश विकल्पाः, धारणायां च बहु धारयतीत्यादयो द्वादशैव ॥ ૬ ॥ २९८ एवमवग्रहादीनां स्वस्थाने द्वादशविधं ' ग्राह्यभेदाद् भेदं प्रतिपाद्येदानीमेषामेवावग्रहादीनां विषयं निर्धारयन्नाह સૂ૦ અર્થસ્ય ॥ ૨-૭ ॥ भा० अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ॥ १७ ॥ ० अर्थस्येति । कस्य विषयस्य ग्राहका अवग्रहादय इति मन्येथास्त्वम् ? अर्थस्येति અનુક્તની (અનક્ષરરૂપ શબ્દની) ઇહા કરે છે તે અનુક્ત-ઇહા. આ સ્થાનમાં જે બીજો વિકલ્પ છે તે લઈએ તો (૯) નિશ્ચિત વસ્તુની અથવા નિશ્ચિતરૂપે ઇહા કરે તે નિશ્ચિત-ઇહા અને (૧૦) અનિશ્ચિત વસ્તુની ઇહા કરે તે અનિશ્ચિત-ઇહા. (૧૧) ધ્રુવ-હંમેશા ઇહા કરે તે ધ્રુવ-ઇહા (૧૨) અવ-ક્યારેક ઇહા કરે એ અધ્રુવ-ઇહા કહેવાય. આ પ્રમાણે (૩) વઘુ અનૈતિ ‘અપાય'ના પણ ‘બહુ' અર્થનો અપાય/નિશ્ચય કરે છે, બહુ-અપાય વગેરે બાર વિકલ્પો જાણવા તથા (૪) વદુ ધારયતિ ‘ધારણા’ના પણ ‘બહુ' અર્થની ધારણા કરે છે - બહુ-ધારણા વગેરે બાર જ ભેદો થાય છે, એમ સમજવું. (૧-૧૬) અવતરણિકા : આ પ્રમાણે અવગ્રહ આદિના સ્વસ્થાનમાં બાર ભેદો કે જે ગ્રાહ્ય વસ્તુના ભેદને લઈ પડેલાં છે, તે ભેદોનું પ્રતિપાદન/કથન કરીને હવે આ જ અવગ્રહ આદિના વિષયનો નિર્ણય કરતાં સૂત્રકાર આ પ્રમાણે સૂત્ર કહે છે અર્થસ્ય । -૧૭ ॥ સૂત્રાર્થ : ભાષ્યાર્થ પ્રમાણે જાણવો. ભાષ્ય : અવગ્રહ આદિ મતિજ્ઞાનના ભેદો અર્થના થાય છે (એટલે કે અર્થ એ મતિજ્ઞાનનો-અવગ્રહાદિનો વિષય બને છે.) પ્રેમપ્રભા : પ્રશ્ન ઃ અવગ્રહ આદિ મતિજ્ઞાન-ભેદોને તમે કયા વિષયનું ગ્રહણ કરનાર ૧. સર્વપ્રતિષુ । વિધત્વ મુ. ।
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy