SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ अस्पृशद्गतिवादः अनन्तशक्तिकवस्त्वभ्युपगमे दोषाभावात्, प्रत्यक्षादि –અસ્પર્શોપનિષદ્– રીતે રહી શકે ? આ દોષનું નિવારણ કરવા માટે જ અમે એ બને ધર્મોની સિદ્ધિ અન્ય નિમિત્તથી કરીએ છીએ અને અસ્પૃશદ્ગતિના કારણ તરીકે તે તે નિમિત્તોના સમૂહરૂપ “અર્થસમાજને માનીએ છીએ. ઉત્તરપક્ષ :- હજાર શિલ્પી ભેગા થઈને પણ અયોગ્ય શિલામાંથી શિલ્પ નિર્માણ ન કરી શકે. છેવટે તો એ કબૂલ કરવું જ પડે કે શિલામાં યોગ્યતા હોવી જોઈએ. એમ જો વસ્તુમાં જ તથાવિધ શક્તિ નહીં હોય તો અર્થસમાજ કાંઈ ન કરી શકે. માટે શક્તિ તો માનવી જ પડશે. હવે પ્રશ્ન રહ્યો વિરુદ્ધધર્મનિર્વાહક એક શક્તિનો, તો એનો જવાબ એ જ છે કે, વસ્તુમાં અનંત શક્તિ છે, એમ માની લેવામાં કોઈ દોષ નથી. આ રીતે તે તે શક્તિથી તે તે ધર્મનો નિર્વાહ થઈ જશે.
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy