SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ अस्पृशद्गतिवादः विशेषस्यैव पातहेतुत्वाद्वेगेन पततीत्यादिव्यवहाराद्वेगविशेषस्य पातानुकूलत्वाच्चेत्यन्यत्र विस्तरः । न च सन्निहितदेशसंयोगं विना व्यवहितदेशसंयोगस्या-અસ્પર્શોપનિષદ્ ५७ પાછળ જઈને વેગથી દોડીને છલાંગ લગાવે છે. વાંદરાને એક ડાળથી બીજી ડાળે જવું હોય તો એ કદી મંદ ગતિએ નહીં જાય, પણ વેગથી જ જશે. કારણ કે આવા સમયે નીચે પડી ન જવાય, તે માટે વેગ જરૂરી હોય છે. વેગ જ પતનનો પ્રતિબંધક બને છે. આ રીતે પતનના પ્રતિબંધક તરીકે વેગની ગુણાન્તરરૂપે સિદ્ધિ થઈ જશે. જૈન ઃ- ના, આ રીતે પણ વેગને અલગ ગુણ તરીકે સિદ્ધ નહીં કરી શકાય, કારણ કે પતનનું કારણ વેગાભાવ નહીં પણ ક્રિયાવિશેષ જ છે. માટે વેગ જ પતનમાં પ્રતિબંધક છે એવું ન કહી શકાય. વળી એવો પણ વ્યવહાર થાય છે કે ‘તે વેગથી પડે છે.’ હવે આ વ્યવહાર તમે શી રીતે ઘટાવશો ? વેગ જો પતનનો પ્રતિબંધક છે, તો વેગથી પતન
SR No.022475
Book TitleAsprushad Gatiwad
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages104
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy