________________
૩૭૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૦-૨૧ જાણવો; કેમ કે જીવ અને દેહના સમુદાયમાં થયેલો છે અને ગૃહનિર્માણમાં જેમ પુરુષનો પ્રયત્ન ગૃહનિર્માણને અનુકૂળ થાય છે, તેવો કોઈ પ્રયત્ન દેહના વર્ણાદિકના પરિવર્તનમાં જીવે કરેલો નથી પરંતુ સ્વભાવથી જ થાય છે તેથી વિશ્રા ઉત્પાદ છે. II૯/૨ll અવતરિણકા :
ગાથા-૨૦માં વિશ્રસા ઉત્પાદ બે પ્રકારનો છે તેમ બતાવ્યું. તેમાંથી સમુદાયજનિત વિશ્રાસા ઉત્પાદનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું. હવે એકત્વિકરૂપ બીજા પ્રકારના વિશ્રાસા ઉત્પાદનું સ્વરૂપ બતાવે છે – ગાથા :
સંયોગ વિના એકત્વનો, તે દ્રવ્યવિભાગઈ સિદ્ધ રે; જિમ-ખંધ વિભાગઈ અણુપણું, વલી કર્મવિભાગઈ સિદ્ધ રે.
જિન Il૯/૨વા ગાથાર્થ :
સંયોગ વગર એકત્વનો=સંયોગ વિના એકત્વિક ઉત્પાદ છે, તે એકત્વિક ઉત્પાદ, દ્રવ્યના વિભાગથી સિદ્ધ છેઃઉત્પન્ન થાય છે. જેમ સ્કંધના વિભાગથી અણુપર્ણ=પરમાણુ, ઉત્પન્ન થાય છે. વળી, કર્મના વિભાગથી સિદ્ધ ઉત્પન્ન થાય છે સિદ્ધનો પર્યાય ઉત્પન્ન થાય છે. ll૯/૨૧| ટબો:
સંયોગ વિના જે વિશ્વસાઉત્પાદ-એકત્વિક જાણવો. તે દ્રવ્યવિભાગૐ સિદ્ધ કહતાં-ઉત્પન્ન જાણવો. જિમ-દ્વિપદેશાદિકન્કંધ-વિભાગઇં આપણું કહતાં-પરમાણુ દ્રવ્યનો ઉત્પાદ, તથા-કર્મવિભાગઇં સિદ્ધપર્યાયન ઉત્પાદ. “અવયવસંયોગઈં જ દ્રવ્યની ઉત્પત્તિ હોઈ, પણિ વિભાગૐ ન હોઈ.” એહવું જે-તૈયાયિકાદિક કહઈ છઈ, તેહનઈ એકત્વતાદિ વિભાગઈં ખંડપૠત્પત્તિ કિમ ઘટઈં? પ્રતિબંધકાભાવસહિત અવસ્થિતાવધવસંયોગનઈ હેતુતા કલ્પતાં મહાગૌરવ હોઈ, તે માર્ટિ-કિહાંઈક સંગ, કિહાંઈક વિભાગ-દ્રવ્યત્પાદક માનર્વા. તિવારઈ-વિભાગજ પરમાણૂત્પાદ પણિ અર્થસિદ્ધ થર્યો. એ સતિમાંહિં સૂચિઉં છાં. તપુરમ્ –
“दव्वंतरसंजोगाहि केई दवियस्स बिंति उप्पायं । उप्पायत्थाऽकुसला विभागजायं ण इच्छंति ।।३-३८।। अणु दुअणुएहिं दव्वे, आरद्धे “तिअणुअं" ति ववएसो । તત્તો પુn વિપત્તો, “મg" ત્તિ નામો મળ દોડ્ડ” રૂા૯/૨૧