SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૪ ૩૧૭ એ ૩ લક્ષણ એકદલઈં એકદા વર્તઈ છઈ, ઈમ-અભિનપણઈં પણિ શોક, પ્રમોદ, માધ્યસ્થરૂપ અનેક કાર્ય દેખીનઈ તત્કારણશક્તિરૂપઈ અનેકપર્ણ-ભિન્નતા પણિ જાણવી. સામાન્યરૂપઈં ધ્રૌવ્ય અનઈં વિશેષરૂપઈં ઉત્પાદ, વ્યય-ઈમ માનતાં વિોધ પણિ નથી. વ્યવહાર તો સર્વત્ર સ્યાદર્થાનુપ્રવેશઈ જ હોઈ. વિશેષપરતા પણિ-વ્યુત્પત્તિવિશેષઈં જ હોઈ. ગત વ-‘સ્વાદુત્વદ્યતે, સ્વાન્નતિ, સ્વાર્ ધ્રુવમ્” ઈમ જ વાક્યપ્રયોગ કીજઈં. “પ્પને રૂ વા” કૃત્યાતો વા શબ્દો વ્યવસ્થાયામ્, સ ચ સ્થાન્દ્ર સમાનાર્થ: અત વ ળ: સર્પ:” એ લૌકિક વાક્યઈં પણિ સ્વાચ્છબ્દ લેઈઈ છઈં, જે માર્ટિસર્પનઈં પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઈ, ઉદરાવચ્છેદઈ નથી. તથા-સર્પમાત્રઈં કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહેવાઈ છઈ. તે માર્ટિ-વિશેષણ-વિશેષ્યનિયમાર્થ જો સ્વાચ્છદ પ્રોગ છઈ, તો-ત્રિપદી મહાવાક્ય પણિ-સ્યાત્કારગર્ભ જ સંભવઈ. II૯/૪/ ટબાર્થ ઃ સુવર્ણઘટનો નાશ થાય તે જ સુવર્ણમુગટની ઉત્પત્તિ છે; કેમ કે એકકારણજન્ય છે=સુવર્ણઘટના નાશ અને સુવર્ણમુગટની ઉત્પત્તિ એ બંને મુગટની ઘડવાની ક્રિયારૂપ એકકારણજન્ય છે. તે માટે, વિસભાગ પર્યાયની ઉત્પત્તિરૂપ સંતાન છે=વિસદ્દેશ એવાં મુગટના પર્યાયની ઉત્પત્તિરૂપ સુવર્ણ દ્રવ્યનું સંતાન છે. તેથી જ=મુગટની ઉત્પત્તિ એ વિસદ્દેશ પર્યાયની ઉત્પત્તિરૂપ સુવર્ણદ્રવ્યનું સંતાન છે તેથી જ, ઘટનાશનો વ્યવહાર સંભવે છે=મુગટને જોઈને ઘટના નાશનો વ્યવહાર થાય છે. તે માટે પણ=મુગટને જોઈને ઘટના નાશનો વ્યવહાર થાય છે તે માટે પણ, ઉત્તરપર્યાયની ઉત્પત્તિ-તે પૂર્વપર્યાયનો નાશ જાણવો=મુગટરૂપ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ-તે ઘટરૂપ પૂર્વપર્યાયનો નાશ જાણવો, અને કંચનની ધ્રુવતા પણ તે જ છે=મુગટપર્યાયની ઉત્પત્તિરૂપ જ છે, જે માટે પ્રતીત્ય પર્યાયના ઉત્પાદથી એકસંતાનપણું=પ્રતીતિના વિષયભૂત એવાં પર્યાયના ઉત્પાદથી એકસંતાનપણું અર્થાત્ પ્રતીતિના વિષયભૂત એવાં મુગટપર્યાયના ઉત્પાદની સાથે ઘટનું એકસંતાનપણું, તે જ દ્રવ્યનું ધ્રૌવ્ય લક્ષણ છે. ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યાં પછી હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે. એ ત્રણ લક્ષણ=ગાથાના પૂર્વાર્ધમાં બતાવ્યાં એ વ્યય, ઉત્પાદ, ધ્રુવતારૂપ ત્રણ લક્ષણ, એક દલમાં=એક ઉપાદાનકારણમાં, એકદા=એક કાળમાં, વર્તે છે. એમત્રણ લક્ષણ એક કાળમાં એક દળમાં વર્તે છે એમ, અભિન્નપણામાં પણ=ત્રણ લક્ષણના અભિન્નપણામાં પણ, શોક-પ્રમોદ-માધ્યસ્થરૂપ અનેક કાર્યને જોઈને=ઘટના નાશથી શોક, મુગટની ઉત્પત્તિથી પ્રમોદ અને સુવર્ણની સ્થિરતાથી માધ્યસ્થરૂપ ત્રણ કાર્યને જોઈને, ત્રણ કાર્યની કારણશક્તિરૂપે અનેકપણાથી=ત્રણપણાથી, ભિન્નતા પણ જાણવી=વ્યય-ઉત્પાદ અને ધ્રુવતાની ભિન્નતા પણ જાણવી. અહીં પ્રશ્ન થાય કે એક વસ્તુમાં ધ્રૌવ્ય સ્વીકારીએ અને પછી તેમાં ઉત્પાદવ્યય પણ સ્વીકારીએ તો
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy