________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ અનુક્રમણિકા
એકાંતક્ષણિકવાદીના મતનું પણ સમાલોચન કરીને દરેક પદાર્થ ત્રણ લક્ષણસ્વરૂપ જ છે, તેનું સ્થાપન કરેલ છે.
છબસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૭, શ્રાવણ વદ-૫, તા. ૧૯-૮-૨૦૧૧, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪