SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણાપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૪ | ગાથા-૫ ૧૨૫ અવતરણિકાર્ચ - હવે આત્મદ્રવ્યમાં ભેદભેદનો અનુભવ દેખાડે છે – ગાથા : બાલભાવ જે પ્રાણી દીસઈ, તરુણ ભાવ તે ન્યારો રે; તેવર ભાવઈ તે એક જ, અવિરોધઈ નિરધારો રે. કૃત II૪/પા ગાથાર્થ : બાલભાવથી જે પ્રાણી દેખાય છે તે તરુણભાવે વારો છેઃભિન્ન છે. દેવદત્તભાવે તે એક જ=બાલભાવ અને તરુણભાવવાળો પ્રાણી તે એક જ, અવિરોધથી નિર્ધાર કરો. II૪/પા. ટબો : બાલભાવઈં-બાલકપણે જે પ્રાણી દીસઈ છઇં, તે તરુણભાવે ચાર કહતાંભિન્ન છÚ. અનઈ દેવદત્તભાવઈ તૈ-મનુષ્યપણાનઈં પર્યાયઈ તૈ-એક જ છઈ. તો એકન વિષઈ બાલ-તરુણભાવ ભેદ, દેવદત્તભાવઈં અભેદ, એ અવિરૃધે નિર્ધાર. ૩ ૨ – "पुरिसम्मि पुरिससद्दो, जम्माईमरणकालपज्जतो । ત ૩ વાતાર્ફયા, પન્નવમેવા વહુવિચપ્પા” RTI (સમતો-/૩૨) I/૪/પાળ ટબાર્થ - બાલભાવથી=બાલકપણે, જે પ્રાણી દેખાય છે, તે જીવ તરુણભાવે ચારો કહેતાં ભિન્ન છે અને દેવદત્તભાવે–તે મનુષ્યપણાના પર્યાયરૂપ દેવદત્તભાવે, એક જ છે. તેથી એકના વિષયમાં=મનુષ્યપણાના ભાવરૂપ દેવદત્તભાવે એકના વિષયમાં, બાલતરુણભાવે ભેદ છે અને દેવદત્તભાવે અભેદ છે એ અવિરોધથી નિર્ધારોઃનિર્ણય કરશે. ૩૪ અને કહેવાયું છે – “પુરિસમિ=પુરુષમાં, નમ્પામરાન ખૂંતો=જન્મની આદિવાળો અને મરણકાળના પર્યતવાળો, પુરિસો પુરુષ શબ્દ છે, (તેથી અભેદ છે) તસ્ય ૩ વળી, તેના પુરુષના, વાતાર્રીય પબ્લવમેવા=બાલાદિ પર્યાયના ભેદો, વહુવિયપૂ=બહુ વિકલ્પવાળા છે. (તેથી ભેદ છે.)” (સમ્મતિ પ્રથમકાંડ શ્લોક-૩૨) ૪/પા ભાવાર્થ - ગાથા-૪માં પુદ્ગલને આશ્રયીને ભેદભેદ સ્પષ્ટ કર્યા. તે જ રીતે મનુષ્યપર્યાયને આશ્રયીને પણ ભેદભેદ સ્પષ્ટ કરે છે. કોઈ દેવદત્ત નામનો મનુષ્ય મનુષ્યભાવથી જન્મથી માંડીને મૃત્યુ સુધી એક છે તેમ દેખાય છે અને તે દેવદત્તરૂપ મનુષ્ય બાલપણારૂપે જે દેખાતો હતો તે તરુણપણામાં ભિન્ન દેખાય છે. તેથી
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy