________________
વિકલ્પો અને વિભાવોથી બનાવે ઉકાસ આત્મદ્રવ્યનો કરાવે પ્રતિભાસ
શુધ્ધ
કરાવે નિવાસ
આનંદઘનસ્વરૂપમાં એવો છે આ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.
વધાર્યે વ્યર્થ વાતો ને વિથાઓનો વ્યાસ માટે જ વેઠ્યો નો અનહદ ત્રામ હવે પ્રગટી છે પામવાની પાવન વ્યાસ તેથી જ વાંચવો છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.