SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ० द्रव्य-पर्यायाऽभेदे परदर्शनसम्मतिः । ___२६१ इत्थमेव 'द्रव्यं कुण्डलीभूतमि'त्याद्यप्रयोगस्य उपपाद्यत्वात्, तथा प्रयोगस्य सार्वलौकिकत्वाभावात् । । तदुक्तं विशेषावश्यकभाष्ये अपि “न सुवण्णादन्नं कुंडलाइ तं चेय तं तमागारं । पत्तं तव्ववएसं તૂમડુ સરૂપfમત્રં તિ” (વિ.આ.મ.ર૬૬૨) રૂઢિા यथोक्तं ब्रह्मसूत्रश्रीकण्ठभाष्ये अपि “मृद्रव्यस्यैव घटाद्यवस्था घटादिनामधेयं चाऽर्थक्रियाऽभिलापरूप- म વ્યવહાનિધ્યત્તયે મતિ, ન તુ ગૃહો દ્રવ્યાન્તરમ્.... થતો ઘટો મૃદેવ” (ત્ર તૂ.શ્રી.વ.મ.ર/9/9૬) તિા પણ तदुक्तं विवेकचूडामणौ शङ्कराचार्येण अपि “मृत्कार्यभूतोऽपि मृदो न भिन्नः कुम्भोऽस्ति, सर्वत्र तु । મૃત્વરૂપ(વિ.પૂ.રરૂ૦) તિા “યુ¢:, શદ્વાન્તરન્ન” (á:તૂ.ર/૧/૧૮) રૂતિ ગ્રહમંત્રી શારીરમાણે, शङ्कराचार्येण सत्कार्यवादस्थापनावसरे कार्य-कारणयोः तादात्म्यं विस्तरेण प्रस्थापितं ततो द्रष्टव्यम् । ण લઈને બીજા અનાવશ્યક સ્થળે લક્ષણા કરવી એ વ્યાજબી નથી. કેમ કે શક્યાર્થનો ત્યાગ કરી લક્ષ્યાર્થ સુધી જવામાં ગૌરવ આવે છે. આ ગૌરવ દાર્શનિક જગતમાં દોષરૂપ ગણાય છે. પ્રસ્તુતમાં એમ કહી શકાય છે કે “મનુષ્યો તેવભૂત? આવો વાક્યપ્રયોગ લોકવ્યવહારમાં પ્રસિદ્ધ છે. માટે જ તે પ્રામાણિક છે. તથા “મનુષ્ય પદના શક્યાર્થને ગ્રહણ કરવામાં આવે તો “ષ્યિ' પ્રત્યયાર્થ બાધિત થાય છે. માટે ઉપરોક્ત પ્રસિદ્ધ વાક્યપ્રયોગની પ્રામાણિકતા ટકાવવા માટે લક્ષણા કરવી જરૂરી છે. જ્યારે “દ્રવ્ય કુર્તીમૂતમ્' આવો વાક્યપ્રયોગ લોકપ્રસિદ્ધ નથી પરંતુ “વ કૃષ્ણત્નીમૂતમ્' આવો વાક્યપ્રયોગ જ લોકોમાં પ્રચલિત છે. માટે જ પ્રચલિત, પ્રામાણિક પદપ્રયોગનો પરિત્યાગ કરી, વ્યર્થ ગૌરવ દોષને વ્હોરીને, લક્ષણા કરવી પડે તેવો અપ્રસિદ્ધ અને અપ્રામાણિક દ્રવ્યં કુર્તીમૂતમ્' - એવો વાક્યપ્રયોગ કરવો તે વ્યાજબી નથી. આવું શિષ્ટ પુરુષો સમજે છે. માટે આવો વાક્યપ્રયોગ તેઓ કરતા નથી. આ કૂફ વિશેષાવશ્યક ભાષ્યનો સંવાદ સૂફ | (તકુ.) વિશેષાવશ્યકભાષ્યમાં જિનભદ્રગણિક્ષમાશ્રમણે દ્રવ્ય-પર્યાયનો અભેદ દર્શાવતા કહ્યું છે કે વા “સુવર્ણ કરતાં અતિરિક્ત કુંડલ આદિ પર્યાય નથી પરંતુ તે સુવર્ણ દ્રવ્ય તે તે કુંડલ, કંકણ આદિ આકારને પ્રાપ્ત કરે ત્યારે કુંડલ આદિ વ્યવહારને પામે છે. તથા કુંડલ આદિ વ્યવહારનું ભાજન બનનાર રણ સુવર્ણ દ્રવ્ય ઉત્તર અવસ્થામાં પણ પૂર્વઅવસ્થાગત પોતાના સ્વરૂપથી અભિન્ન જ છે.” દ્રવ્ય-પર્યાયનો અભેદ : વેદાંતી . (થો) બ્રહ્મસૂત્રના શ્રીકઠભાષ્યમાં જણાવેલ છે કે “ઘટાદિ અવસ્થા મૃદ્રવ્યની જ છે. તથા ઘટાદિ નામ તે તે અર્થક્રિયાના કથન સ્વરૂપ વ્યવહારની નિષ્પત્તિ માટે થાય છે. પરંતુ ઘટાદિ માટી કરતાં દ્રવ્યાન્તર નથી. કેમ કે ઘડો મૃદુ દ્રવ્ય જ છે.' () વિવેકચૂડામણિમાં શંકરાચાર્યે પણ કહે છે કે “ઘડો માટીના કાર્યસ્વરૂપે હોવા છતાં પણ માટી કરતાં જુદો નથી. ઘડામાં સર્વત્ર માટીનું સ્વરૂપ દેખાય છે. માટે માટીના સ્વરૂપથી ઘડો જુદો ન કહી શકાય.” બ્રહ્મસૂત્ર ઉપર આદ્યશંકરાચાર્યે શારીરકભાષ્ય રચેલ છે. તેનું બીજું પ્રસિદ્ધ નામ શાંકરભાષ્ય છે. તેમાં “યુ, શદ્વાન્તરીવ્ર” - આ સૂત્રની વ્યાખ્યામાં સત્કાર્યવાદનું સ્થાપન કરેલ 1. न सुवर्णादन्यत् कुण्डलादि तदेव तं तदाकारम् । प्राप्तं तद्व्यपदेशं लभते स्वरूपादभिन्नमिति ।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy