SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ • नयस्यापि त्रैलक्षण्यग्राहकता 0 ૧/૪ तदुक्तं देवसेनेन अपि नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “उत्पाद-वयविमिस्सा सत्ता गहिऊण भणइ तिदयत्तं । दव्वस्स एगसमये जो हु असुद्धो हवे विदिओ।।” (न.च.२२, द्र.स्व.प्र.१९५) प इति । 'विदिओ = द्वितीयः', अशुद्धा ये द्रव्यार्थिकनयाः तेष्वयं द्वितीयो भेदः द्रव्यार्थिकनये चायं रा पञ्चमो भेद इत्यवधेयम् । यद्वा 'विदिओ = विदितः = प्रसिद्धः' इत्यर्थः कार्यः। यथोक्तम् __ आलापपद्धतौ अपि “उत्पाद-व्ययसापेक्षोऽशुद्धद्रव्यार्थिकः, यथैकस्मिन् समये द्रव्यमुत्पाद-व्यय-ध्रौव्यात्मकम्” - (आ.प.पृ.७) इति । अयमाशयः - ‘वस्तु नित्यम् अनित्यं वा ?' इति पर्यनुयोगे ‘वस्तु कथञ्चिद् श नित्यम् एव' इति द्रव्यार्थिकनयोत्तरः। नित्यत्वस्यैव द्रव्यार्थिकनये मुख्यतया विषयत्वम् । अनित्यत्वस्य कच पर्यायतया पर्यायार्थिकनयगोचरत्वम् । तथापि स्वस्मिन् दुर्नयत्वापत्तिनिराकरणकृते गौणभावेन गि अयम् उत्पाद-व्ययौ अपि कक्षीकुरुते। उपसर्जनभावेनाऽङ्गीकृतोत्पाद-व्ययपर्यायद्योतनार्थमयं कथञ्चि दादिपदं प्रयुङ्क्ते। ततो द्रव्यार्थिकनयोऽपि युगपदुत्पाद-व्यय-ध्रौव्याणि अभ्युपगच्छतीति सिद्धम् । युगपदुत्पाद-व्ययाभ्युपगमेन पूर्वोत्तरभावाऽपेक्षव्ययोत्पादकक्षीकर्तृनैयायिकमतं ध्रौव्याङ्गीकारेण च बौद्धमतं निरस्तम् । नवम्यां (९/३-४) शाखायां व्यक्तीभविष्यतीदम् । છે. કારણ કે પ્રસ્તુત નય ઉત્પાદ-વ્યયને સાપેક્ષ રહીને સત્તાનું ગ્રહણ કરે છે. (ત) દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે ઉત્પાદ-વ્યયથી મિશ્ર એવી સત્તાને ગ્રહણ કરીને જે નયે એક સમયે દ્રવ્યને ત્રણ સ્વરૂપે = ઉત્પાદ -વ્યય-ધ્રૌવ્યસ્વરૂપે જણાવે છે તે બીજો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય થાય છે. પ્રસ્તુતમાં બીજો અશુદ્ધ નય કહેવાનું કારણ એ છે કે દ્રવ્યાર્થિકનયના પ્રથમ ત્રણ ભેદ શુદ્ધ છે. તથા જે અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છે તેમાં પ્રસ્તુત ભેદ બીજો છે. દ્રવ્યાર્થિકનયના દશ ભેદમાં આ ભેદ પાંચમા ભેદરૂપે સમજવો. આ વાત એ ધ્યાનમાં રાખવી. અથવા નયચક્રની ગાથાના છેડે જે “વિવિધ્યો’ પદ છે તેનો અર્થ વિદિત = પ્રસિદ્ધ કરવો. તેથી “એકીસાથે દ્રવ્યને ત્રિતયાત્મક કહેનાર પ્રસ્તુત દ્રવ્યાર્થિકનય અશુદ્ધ નય તરીકે પ્રસિદ્ધ છે?દિધી આવો અર્થ અહીં પ્રાપ્ત થશે. આલાપપદ્ધતિમાં પણ જણાવેલ છે કે “ઉત્પાદ-વ્યયસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક પાંચમો ભેદ જાણવો. જેમ કે “એક સમયે દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે' - આવું વચન.” આશય રા, છે કે – વસ્તુ નિત્ય છે કે અનિત્ય? આવો પ્રશ્ન ઉભો થાય ત્યારે દ્રવ્યાસ્તિકનય કહે છે કે “વસ્તુ કથંચિત્ નિત્ય જ છે.” દ્રવ્યાસ્તિકનયનો મુખ્ય વિષય નિત્યત્વ છે. અનિત્યત્વ = ઉત્પાદ-વ્યય તેનો વિષય નથી. પરંતુ પર્યાયાર્થિકનયનો વિષય છે. તેમ છતાં દ્રવ્યાર્થિકનય દુર્ણય ન બની જાય તે માટે ગૌણભાવે ઉત્પાદ-વ્યયનો પણ સ્વીકાર કરે છે. ગૌણરૂપે સ્વીકારેલા ઉત્પાદ-વ્યયને જણાવવા માટે કથંચિત', “ચાત્' વગેરે શબ્દનો તે પ્રયોગ કરે છે. તેથી દ્રવ્યાર્થિકનય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો દ્રવ્યમાં એકીસાથે સ્વીકાર કરે છે – તેવું સિદ્ધ થાય છે. એકીસાથે ઉત્પાદ-વ્યય માનવાથી પૂર્વોત્તરભાવથી વ્યયઉત્પાદને માનનાર નૈયાયિકના મતનું નિરાકરણ થાય છે. તથા પ્રૌવ્યસ્વીકારથી નિરન્વયનાશવાદી બૌદ્ધના મતનું નિરાકરણ થાય છે. નવમી શાખામાં આ બાબત સ્પષ્ટ થશે. 1. उत्पाद-व्ययविमिश्रां सत्तां गृहीत्वा भणति त्रितयत्वम्। द्रव्यस्यैकसमये यो ह्यशुद्धो भवेद् द्वितीयः ।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy