________________
६३८
• सिखसुखस्वरूपसन्दर्शनम् । प इत्थं भेदकल्पनानिरपेक्षशुद्धद्रव्यार्थिकनयाभिप्रायं स्थिरीकृत्य निर्विकल्पदशाऽप्रमत्तताऽपूर्वकरणादि- लाभेन द्रुतं केवलज्ञान-सिद्धसुखादिकमाविर्भावनीयम् । सिद्धसुखञ्च भगवती आराधना '“अणुवमममेय
નવરીયમમમનરમરુનમમમમવું વ| ચંતિમāતિયમથ્વીવીઘં સુમનેયં T(મ.સા.ર૦૧રૂ/મા-ર/g.9૮૪૧) - इत्येवं वर्णयति । ततश्च आत्मार्थिनैतत्प्रापकोऽयमन्तरङ्गापवर्गमार्गो नैव त्यक्तव्यो जातुचिदित्युपदेशः ર I:/9રા
છોડી, ભેદના વિકલ્પોથી નિરપેક્ષ બનીને શુદ્ધ, અખંડ, પરિપૂર્ણ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને રુચિપૂર્વક
પ્રતિદિન દીર્ઘ સમય સુધી સ્થાપિત કરવી જોઈએ, અખંડ આત્માને ગ્રહણ કરવો જોઈએ. આ રીતે શું ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણને આત્મસાત્ કરી નિર્વિકલ્પદશા, અપ્રમત્તતા, અપૂર્વકરણ
વગેરેને મેળવી ઝડપથી કેવલજ્ઞાન, સિદ્ધસુખ વગેરેને પ્રગટ કરવાનું છે. સિદ્ધ ભગવંતના સુખને ભગવતી G! આરાધના ગ્રંથમાં દિગંબર શિવાર્યજી આ રીતે વર્ણવે છે કે “(૧) અનુપમ, (૨) અમાપ, (૩) અક્ષય,
(૪) અમલ, (૫) અજર, (૬) રોગરહિત, (૭) ભયશૂન્ય, (૮) સંસારાતીત, (૯) ઐકાન્તિક, (૧૦) આત્મત્તિક (૧૧) પીડારહિત, (૧૨) કોઈના દ્વારા જીતી ન શકાય તેવું સિદ્ધોનું સુખ હોય છે. તેથી તેને પ્રગટ કરાવનાર, પ્રાપ્ત કરાવનાર પ્રસ્તુત આંતરિક મોક્ષમાર્ગને આત્માર્થી સાધકે ચૂકવો જોઈએ નહિ - તેવા પ્રકારનો ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. (૫/૧૨)
- લખી રાખો ડાયરીમાં.....૪) • વાસનાને અંધકાર ગમે છે.
ઉપાસનાને જ્ઞાન-શ્રદ્ધાની તેજોમય રોશની ગમે છે.
• સાધના ભવાંતરમાં સલામતી બક્ષે છે.
ઉપાસના સર્વત્ર સબુદ્ધિ પણ અર્પે છે.
• વાસનાપૂર્તિ નિર્લજ્જ, બેશરમ થયા વિના શક્ય નથી.
ઉપાસનાની પરિપૂર્તિ લાજ-શરમ છોડનાર માટે શક્ય નથી.
• ઉપાસના વગરની સાધના એટલે મડદાના શણગાર.
દા.ત. મંગૂ આચાર્ય. ઉપાસના તો છે ધબકતો પ્રાણ અને રક્ષણહાર.
દા.ત. પ્રભુભક્ત દેવપાળ.
1. अनुपमममेयमक्षयममलमजरमरुजमभयमभवञ्च। ऐकान्तिकमात्यन्तिकमव्याबाधं सुखमजेयम् ।।