________________
આ એક ઐતિહાસિક કૃતિ છે.
આનું મહત્ત્વ આટલું જ છે પૂજ્ય આત્મારામજી મહારાજ. તે કાળના પરમજ્ઞાન વિશ્વાસુ પુરુષ. તેઓને જે સાધનો મળ્યા તેના આધારે અર્થ લખ્યા.
મૂળ તો તત્ત્વ નિર્જીવ પ્રસિદ્ધ ગ્રંથમાં છે. તેમાંથી છૂટી આ યોગ વ્યવચ્છેદ્ર તાત્રિશિક્ષા હિંદી અનુવાદ સાથે અહીં પ્રકાશિત થાય છે.
અભ્યાસીને આનંદ આવે તેવો મૂળગ્રંથ છે. રચના કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની પછી તે અંગે કાંઈ પણ લખવાનું હોય જ નહીં.
આના પ્રકાશનથી અનેક અભ્યાસપ્રેમી જીવો એના સ્વાધ્યાય મનન, ચિંતન કરી ખૂબ ખૂબ કર્મ
નિર્જરા સાધો. વિ. સં. ૨૦૬૪ જેઠ વદિ : ૧૨ અંધેરી પૂર્વ