________________
સમુદ્રમાં સર્વ બાહા મંડળે ૩૩૦ જન જાય છે અને પશ્ચિમ બાજુએ પણ લવણ સમુદ્રમાં તે જ પ્રમાણે ૩૩૦ જન જાય છે. બન્ને બાજુના મળી ૬૬૦ એજન થાય તે લાખ એજનમાં ભેળવવાથી ૧૦૦૬૬૦ એજન પરસ્પર બે સુર્યનું તેમજ બે ચંદ્રનું આત્યંતર આંતરૂં થાય છે. '
ચંદ્રના ૧૫ માંડલા છે, તેને માંડલાના પ્રમાણભૂત ૫૬ ભાગે ગુણીએ ત્યારે ૪૦ આવે. તેને ૬૧વડે ભાંગતાં ભાગમાં ૧૩ આવે. બાકી એકસઠીયા ૪૭ અંશ શેષ રહે. હવે ચારક્ષેત્રમાંથી એટલે ૫૧૦ એજન ( ભાગમાંથી ૧૩ યોજન 8 ભાગ બાદ કરીએ ત્યારે ૪૯૭ જન જ ભાગ બાકી વધે. તેને ૧૪ ઓતરાવડ ભાગીએ ત્યારે ૩૫ પેજન આપે, ઉપરાંત ભાગ રહે. તેના અંશ કરવા માટે ૬૧ વડે ગુણતાં ૪ર૭ થાય. તેમાં ઉપરને વધેલે ૧ અંશ ભેળવવાથી ૪૨૮ થાય. તેને ૧૪ વડે ભાગતાં ૩૦ અંશ આવે બાકી ૮ વધે. તેને ૭ વડે ગુણતાં ૫૬ થાય. તેને ૧૪ વડે ભાગીએ તે ભાગમાં સાતીયા ચાર ભાગ આવે. આટલું ચંદ્રના દરેક માંડલાનું અંતર એક બાજુનું છે, તેને બમણું કરતાં યેજન ૭૦-૬૦ ભાગ અને ૮ અંશ થાય, હવે ૮ અંશમાંથી ૭ અંશને ૧ ભાગ ૬૦ ભાગમાં નાંખવાથી ૬૧ ભાગ થાય તે એક જન ૨૫ હોવાથી ૭૧ યેાજન થાય અને ઉપર સાતી ૧ અંશ રહે. એક ચંદ્રનું ૫૬ ભાગનું માંડલાનું પ્રમાણ બીજા ચંદ્રનું પણ ૫૬ ભાગનું બન્ને મેળવતાં ૧૧૨ ભાગ થાય. તેને ૬૧ વડે ભાગતાં ૧ જન ને પ૧ ભાગ વધે. તે ૧ જન ઉપરના ૭૧માં નાંખવાથી ૭૨ જન અને ૨ ભાગ તથા 8 અંશ. આટલી ચંદ્રના માંડ માંડલે વિષ્કલમાં વૃદ્ધિ જાણવી.
સૂર્યના માંડલા ૧૮૪ છે. એક સૂર્યના માંડલાનું પ્રમાણ ૬ ભાગનું છે તેમ જ બીજા સૂર્યના મંડળનું પણ પ્રમાણ ફુક ભાગનું છે. હવે ૧૮૪ ને ૪૮ વડે ગુણવા તે ૮૮૩ર આવે તેને ૬૧ વડે ભાગતાં ૧૪ જન ૬ ભાગ વધે. હવે ચારક્ષેત્રના પ૧૦ એજન રૂક ભાગ છે તેમાંથી ૧૪૪ જનને ૬ ભાગ બાદ કરીએ ત્યારે ૩૬૬ જન રહે. તેને ૧૮૩ આંતરાવડે ભાગ દેતાં ભાગમાં ૨ જન આવે. તેમ જ બીજી દિશાના તે જ પ્રમાણે રચેજન આવે. કુલ ૪
જન થાય. હવે બે સૂર્યનું જે ૪૮–૪૮ ભાગનું માંડલું છે તે બન્ને મેળવતાં ૯૬ થાય તેને ૬૧ વડે ભાગ દેતાં ૧ ચેાજન ૨૪ ભાગ આવે. તે ઉપરના ૪ યેજનમાં ભેળવતાં ૫ જન ૨૪ ભાગની સૂર્યના માંડલ માંડલે વિખંભમાં વૃદ્ધ કરવી. અને તે ૫ જન અને ૩૫ ભાગની પરિધિ ૧૭ જન અને રે ! ભાગ થાય. એટલે દરેક માંડલાની પરિધિમાં વધારો કરે.
સૂર્ય અને ચંદ્રના મંડળની પરિધિના યંત્રમાં અમે જે આંક મૂક્યા છે તે પહેલેથી છેલ્લા મંડળ સુધીની આત્યંતર પરિધિના સમજવા. એટલે કે છેલ્લા મંડળના વિષ્કામાં સૂર્યની બે બાજુના મળીને ૯૬ ભાગ અને ચંદ્રના ૧૧૨ ભાગ વધારવા તે પ્રમાણમાં પરિધિ પણ વધારવી.