SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માણું અણપજયું હલાવ્યું, અણપંજી ભૂમિકાએ પાઠવ્યું. પરઠવતાં “અણજાણહ જસુગ્ગહે” ન કહ્યો. પરાઠવ્યા પૂઠે વાર ત્રણ સિરે સિ” ન કહ્યો. પોસહશાળા માંહિ પિસતાં “નિસીહિ” નિસરતાં “આવશ્યહિ” વાર ત્રણ ભણી નહી. પુઢવી, અ૫, તે, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણા સંઘટ્ટ. પરિતાપ ઉપદ્રવ હુઆ. સંથારા પરિસિત વિધિ ભણવ વિસા, પિરિસિ માંહે ઉંધ્યા. અવિષે સંથારે પાથ પારણુદિતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંદ્યા, પડિક્રમણું ન કીધું. પિસહ અસુરો લીધે, સવેરે પાર્યો. પર્વતિથિઓ પોસહ લીધે નહીં. અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષયિઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ ૧૧ બારમે અતિથિ સંવિભાગ નતે પાંચ અતિચાર. સચિતે નિખિવણે સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતુ કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું. આપણું ફેડી પરાયું કીધું. વહેરવા વેળા ટળી રહ્યા અસુર કરી મહાત્મા તેડયા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવે ભક્તિ ન સાચવી. છતી શકિતએ સાહમ્મિ વાત્સલ્ય ન કીધું. અનેરાં ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધય નહીં, દીન ક્ષણ પ્રત્યે અનુકંપા દાન ન દીધું. બારમે અતિથિ સંવિભાગ વ્રત વિષયિએ અને જે કેઈ અતિચાર પણ દિવસ માંહિ૦૧૨ સંલેષણાતણ પાંચ અતિચાર, ઇહલોએ પરલએ ઈહિલેગાસંસ૫ગે, પરગાસંસપને, છવિયાસંસમ્પઓગે, મરણાસંસપગે, કામગાસંસપઓગે. ઈહલોકે ધર્મના
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy