________________
૪૩૩
માનાયનું કહે છે ) ૭ સંથારા પરિસિ ભણાવતાં ચઉજ્જયાયનું. ૨૬ સાધુ દરરોજ ચાર વાર સજઝાય કરે તે આ પ્રમાણે,
૧ સવારના પડિલેહણને અતે ધર્મો મંગલ. ની. ૨ સાંજના પડિલેહણના મધ્યમાં ધમ્મ મગલ૦ ની ૩ દૈવિસિક પ્રતિક્રમણને અંતે કહેવાય છે તે. (કઈ પચ્ચક્ખાણ પારતાં ધર્મો મંગલ૦ ની કહે છે તે ગણે છે.) ૪ રાઈપડિકમણાના આરંભમાં ભરખેસર ની.
અસાડ | સુદ ૧૫ થી | શુદ ૧૫ થી | સુદ ૧૫ થી
સુખડીનો કાળ ૧ માસ ૨૦ દિવસ | ૧૫ દિવસ પહેલાં કળોને કાળ | ૪ ઘડી ૨ ઘડી ૬ ઘડી પાણીને કાળ ને ૪ પ્રહર ૫ પ્રહર | ૩ પ્રહર
ફાગણ સુદ ૧૪ થી ભાજીપાલે નવું પીલેલ તલનું તેલ અને મેવામાં ખજુર કાજુ ચારેલી અખંડ જરદાલુ વિગેરે આઠ માસ સુધી બંધ. આદ્રોથી કેરી અને કાચી ખાંડ બંધ.
ચરણસિત્તરી વય સમધમ્મ સંજમ, વૈયાવચં ચ બંગુત્તીઓ નાણાઈ તિયં તવ, કેહ નિગ્નહાઈ ચરણમેય ૧ ૧ |
કરણસિત્તરી પિંડવિહી સમિઈ, ભાવણ પડિમાય ઈદિયનિહા પડિલેહણું ગુત્તીઓ, અભિગ્ગહા ચેવ કરણંતુ તે ૨
૨૮