________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
વીતરાગ એટલે રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ એટલે જગતના સર્વભાવોને સંપૂર્ણ રીતે જાણનારા,
દેવેંદ્રોએ પૂજેલા, યથાસ્થિત એટલે જેવી હોય તેવી વસ્તુને કહેનારા, ત્રણ જગતના ગુરુ,
| અરુહ એટલે નહીં ઉત્પન્ન થનારા અર્થાત્ હવે પછી કોઈપણ વખત પુર્નજન્મને નહીં લેનારા, એવા ભગવંતોને નમસ્કાર થાઓ.