________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
-
-
નમસ્કાર કરાએલાએ નમસ્કાર કરેલા એટલે સર્વલોકોથી નમસ્કાર કરાએલા દેવર્ષિઓ વડે નમસ્કાર કરાએલા એવા પરમગુરુ શ્રી વીતરાગને નમસ્કાર થાઓ તથા બીજા નમસ્કાર કરવા લાયક આચાર્ય વિગેરે ગુણાધિકને નમસ્કાર થાઓ. તથા સર્વજ્ઞનું શાસન કુતીર્થના નાશ વડે જયવંતુ વર્તો.
૫૨મ સંબોધિએ કરીને એટલે શ્રેષ્ઠ બોધિના સમકિતના લાભે કરીને
મિથ્યાત્વને દૂર કરી સર્વ
જીવો સુખી થાઓ.
જીવો સુખી થાઓ જીવો સુખી થાઓ
बेस