________________
પંચસૂત્ર (પ્રથમ) - અર્થ
મારી આ ઉપર કહી તે અનુમોદના સભ્ય - સારી રીતે સૂત્રમાં કહેલી વિધિપૂર્વક હો.
તથા કર્મના વિનાશ વડે શુદ્ધ આશયવાળી થાઓ.
તથા સમ્મક્રિયાપે - કરવાપે અંગીકાર રુપ થાઓ.
-
તથા સમ્યક્ નિર્વાહ કરવાવડે અતિચાર રહિત થાઓ. શાથી થાઓ? તે કહે છે -
ઉત્કૃષ્ટ ગુણો વડે યુક્ત એવા અરિહંત, સિદ્ધ વિગેરેના સામર્થ્યથી મારી અનુમોદના સારી થાઓ.
-