________________
શ્રી-રેશ્વર-પાર્શ્વનાથાય નમઃ | શ્રી મહાપ્રાભાવિક નવ મરણ.
શ્રી આત્મરક્ષા નવકાર મન્ત્ર,
શ્રી વજપંજરસ્તોત્ર :– છે. પરમેષ્ઠિ-નમસ્કાર, સારં નવપદાત્મકમ; આત્મરક્ષાકર વજ-પંજરામં સ્મરામ્યહમ. ૧ » નમે અરિહંતાણું, શિરસ્ક શિરસિ સ્થિતમ; છે નમે સવસિદ્ધાણું, મુખે મુખપર્ટ વરમ. ૨ » નમે આયરિયાણું, અંગરક્ષાતિશાયિની; છે. નમો ઉવઝાયાણું, આયુધં હસ્તાદૃઢમ. ૩ છે નમો લોએ સવ્વસાહૂણં, મેચકે પાદર શુભે; એસો પંચનમુક્કારે, શિલા વામયી તલે. ૪ સવપાવપણાસણે, વ વામ બહિ મંગલાણં ચ સવ્વર્સિ, ખદિરાંગાર–ખાતિકા. ૫ સ્વાહાંત ચ પદે યં, પઢમં હવઈ મંગલં; વોપરિ વજી મય, પિધાન દેહ-રક્ષણે. ૬ મહાપ્રભાવ રક્ષેય, ક્ષુદ્રોપદ્રવનાશિની, પરમેષિ-પદભૂતા, કથિત પૂર્વસૂરિભિા. ૭ થનાં કુરુતે રક્ષાં, પરમેષિપદે સદા; તસ્ય ન સ્પાદુ ભય વ્યાધિ-રાધિશ્રાદપિ કદાચન. ૮