________________
૬૧
૧ જીવ-તત્ત્વ વિપ્ર દેવતા છે, : પિતામહ: અર્થાત્ કાકા દાદા પરદાદા છે, મોરની પાંખોના પવનથી ઢેલને ગર્ભ રહે છે, ઇત્યાદિ રૂઢિ લોકસંજ્ઞા જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમથી અને મોહનીયના ઉદયથી હોય છે, ૧૫. ધર્મસંજ્ઞા–ક્ષમાદિસેવનરૂપ મોહનીયના ક્ષયોપશમથી થાય, ૧૬. ઓઘસંજ્ઞા–અવ્યક્ત ઉપયોગરૂપ–વેલ ઝાડ પર ચડે છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી થાય છે. ઉપરની ૧૫ સંજ્ઞા તો સંજ્ઞી પંચેન્દ્રિય, સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિને યથાસંભવ છે. ઓઘસંજ્ઞા એકેન્દ્રિયાદિ જીવોની જાણવી. આ સર્વે નિર્યુક્તિમાંથી જાણી લેવી. (૨૦) હવે આહારાદિ સંજ્ઞા ૪ યંત્ર સ્થાનાંગસ્થાન ૪ ઉદ્દેશ ૪
અથવા પન્નવણા સંજ્ઞાપદ ૪ સંજ્ઞા નામ | ૧ આહારસંજ્ઞા | ૨ ભયસંજ્ઞા | ૩ મૈથુનસંજ્ઞા | ૪ પરિગ્રહસંજ્ઞા નારકી |
૨ સંખ્યય ગુણે | | ૪ સંખ્યય ગુણે | | ૧ સ્તોક બધાથી | ૩ સંખ્યય ગુણે તિર્યંચ ૪ સંખેય ગુણે | ૩ સંખ્યય ગુણે | ૨ સંખ્યય ગુણે | ૧ સર્વથી સ્ટોક મનુષ્ય ૨ સંખેય ગુણે | ૧ સ્ટોક બધાથી ૪ સંખ્યય ગુણે | ૩ સંખેય ગુણે દેવતા ૧ સ્તોક બધાથી | ૨ સંખ્યય ગુણે | ૩ સંખેય ગુણે | ૪ સંખ્યય ગુણે કારણ ૪૪ પેટ ખાલી ધીરજ ઓછી લોહી માંસ મૂચ્છ થવાથી
થવાથી હોવાથી ભરાવાથી ચાર ૨ સુધા (ભૂખ) ભયના ઉદયથી વેદના ઉદયથી લોભના લાગવાથી
ઉદયથી. ચાર ૨ | આહારના જોવા- | ભયવાળી વસ્તુ | સ્ત્રીના જોવા- | ઉપકરણના સાંભળવાથી
જોવાથી સાંભળવાથી | જોવા-સાંભળવાથી ચાર ૨ આહારની ચિંતા | ભયની ચિંતાથી કામભોગનું ઉપકરણની કરવાથી
ચિંતન ચિંતા કરવાથી
કરવાથી (૨૧) સાંતર નિરંતર દ્વાર ગતિભેદ નારકી. તિર્યચ. મનુષ્ય
દેવતા અંતર જઘન્ય ૧ સમય
૧ સમય
૧ સમય અંતર ઉત્કૃષ્ટ | ૧૨ મુહૂર્ત
૧૨ મુહૂર્ત ૧૨ મુહૂર્ત જીવસંખ્યા | ૧ જીવ એક | પ્રતિસમય અનંત | ૧ જીવ એક ૧ જીવ એક જઘન્ય સમયે ઉપજે
ઉપજે
સમયે ઉપજે સમયે ઉપજે ૧. ઝાડ. ૨. નિર્યુક્તિને વિષે. ૩. બધાથી. ૪. ધીરજ ઓછી હોવાથી.