________________
૫૦૧
૯ મોક્ષ-તત્ત્વ સુખસે ચોમાસ કરી ગ્યાનકી લગન ખરી તિનકી કહન કરી ગ્યાનરૂપ ઠાયો હૈ ભવ્ય જન પઠન કરત મન હરખત ગ્યાનકી તરંગ દેત ચિત્તમે સુહાયો હૈ સંવત તો મુનિ કર અંક ઇંદુ સંખ ધર કાતિક સુમાસ વર તીજ બુધ આયો હૈ૪ દોહા-ગ્યાન કલા ઘટમે વસિ, રસેસુ નિજ ગુણ માહિ
પરચે આતમરામસે, અચલ અમરપુરિ જાહિ ૧ સંઘ ચતુર્વિધ વાંચિલે, ગ્યાનકલા ઘટ ચંગ
ગુરુજન કેરે મુખ થકી, લહિસો તત્ત્વતરંગ ૨ આ રીતે શ્રી આત્મારામજીમ. કૃત નવતત્ત્વસંગ્રહ પૂર્ણ થાય છે.
૧. ૧૯૨૭T