________________
૧ જીવ-તત્ત્વ
૧
૩
- 2
2. 1
S)
હવે પૂર્વોત્પન્નસંખ્યાલખે છે. શ્રી પન્નવણા શરીરપદ ૧૨મા અથવા અનુયોગ.માં (સૂત્ર ૧૪૨) તથા પંચસંગ્રહમાં પણ કહ્યું છે.
પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં જેટલા | શ્રેણિ અંગુલપ્રમાણ પહોળી અને સાત આકાશ પ્રદેશ આવે એટલા જીવ પ્રથમ | રજુ પ્રમાણ લાંબી. તે શ્રેણિમાં અસંતુ રત્નપ્રભા નરકમાં છે.
| કલ્પના કરીને શ્રેણિ ૨૫૬ કલ્પીએ. તેનું પ્રતરનું સ્વરૂપ અને શ્રેણિનું સ્વરૂપ | પ્રથમ વર્ગમૂળ કાઢીએ તો ૧૬ થાય. કહેવાય છે. સાત રજુ લાંબી અને સાત | બીજું વર્ગમૂળ કાઢીએ તો ૪ નીકળે છે. તે રજજુ પહોળી અને એક પ્રદેશની જાડી | બીજા વર્ગમૂળને પહેલાં વર્ગમૂળ સાથે એને ઘનીકૃત લોકની એક પ્રતર કહેવાય છે | ગુણતા ૬૪ થાય. તે ચોસઠ (૬૪) શ્રેણિ અને સાત રજ્જુ પ્રમાણ લાંબી અને એક | પ્રમાણ પહોળી અને સાત રજુ લાંબી પ્રદેશ પ્રમાણ પહોળી અને એક પ્રદેશ | એવી સૂચી થાય. તે સૂચીમાં જેટલા પ્રમાણ જાડી તેને ઘનીકૃત લોકની એક શ્રેણિ | આકાશપ્રદેશ છે, એટલા પહેલી નરકમાં કહેવાય છે, જયાં ક્યાંય પણ પ્રતર અને | છ નરકના નારકી બાદ કરીને તેટલા શ્રેણિનું માપ આવે છે, ત્યાં આવી રીતે | નારકી જાણી લેવા. પ્રતર અને શ્રેણિ જાણવી. (આટલા) વિસ્તારથી સર્યુ.
શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં જેટલા | શ્રેણિના પ્રદેશોનું વર્ગમૂળ કાઢતાં જયારે આકાશપ્રદેશ આવે તેટલા બીજી નરકમાં | બારમો વર્ગમૂળ આવે તે (બાર) ૧૨મા નારકી જાણી લેવા.
વર્ગમૂળનો ભાગ પૂર્વોક્ત શ્રેણિના પ્રદેશોમાં ઉમેરતાં જે સંખ્યા આવે એટલા નારકી બીજી
નરકના જાણવા એ પ્રકારે સર્વસ્થળે જાણવું. ત્રીજી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા | શ્રેણિના ૧૦મા વર્ગના આકાશ જેટલા ચોથી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ૮ વર્ગમૂળના આકાશ. જેટલા પાંચમી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ૬ છઠ્ઠા વર્ગના આકાશ.જેટલા છઠ્ઠી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ૩ તીજા વર્ગના આકાશ જેટલા સાતમી નરક | શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા શ્રેણિના ર બીજા વર્ગના આકાશ જેટલા બાદરપર્યાપ્ત
"કંઈક ઓછા ઘનાવલિના સમય પ્રમાણ. તેજસ્કાય પ્રત્યેક
પર્યાપ્ત લોકના અસંખ્યાતમાં ભાગ | લો કના અસંખ્યાતમા ભાગ જેટલા નિગોદ | જેટલા
જાણવા. પૃથ્વીકાય અકાય
1
૦
| *
૧. પંસંગ્રહમાં પણ #હ્યું છે. ૨. શહેવાય છે. રૂ. વિસ્તારથી I ૪. સર્વ સ્થળોમાં I ૬. +
ઓછી !