________________
જેઓશ્રીમદ્નું છે તેઓશ્રીમદ્ગુ સાદર સમર્પણમ્
પંજાબ કેસરી ન્યાયાંભોનિધિ
પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય આનંદસૂરીશ્વરજી
(પૂ. શ્રીઆત્મારામજી) મહારાજાના
શાસ્ત્રસંપૂત કરકમળમાં
સાદર
સમર્પણમ્
-
ચરણરજ સંયમકીર્તિ વિ.
- ઋણ સ્મરણ :
જ્ઞાનારાધનમાં પ્રબળ આલંબનભૂત, તપસ્વી સમ્રાટ, પૂજ્યપાદ આ.ભ. શ્રી.વિ. રાજતલિકસૂરીશ્વરજી મહારાજા
♦ દીક્ષાદાતા, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી
મહારાજા
• ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી. વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા
♦ પરમોપકારી, સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી. વિ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા.
♦ પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા.
· ત્રણ ગચ્છનાયક પૂ.સૂરિપુરંદરોની દીર્ઘકાળ પર્યંત નિઃસ્પૃહભાવે વૈયાવચ્ચ કરનારા પૂ.આ.ભ.શ્રી.વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા
• મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય
♦ પરમોપકારી, દીક્ષાદાતા, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય