________________
સ્ત્રી
૧૦
0
૧૧
૧૨
૧૩
વધ
યાચના
૧૬
૧૮
મલ
| ૦
૨૦
૦
૨૧
૦
૬ સંવર-તત્ત્વ
૩૦૫ અરતિ | ૦ | 0 | ચારિત્રમોહના ઉદયે ૦ | ૦
ચારિત્રમોહના ઉદયે ચર્યા અતિ (છે) ૬ અતિ (છે) ૬
વેદનીયના ઉદયે નૈષેથિકી
ચારિત્રમોહના ઉદયે શવ્યા અસ્તિ (છે) ૭ અસ્તિ (છે) ૭
વેદનીયના ઉદયે આક્રોશ
ચારિત્રમોહના ઉદયે અસ્તિ (છે) ૮ અસ્તિ (છે) ૮
વેદનીયના ઉદયે ૧૪
ચારિત્રમોહના ઉદયે ૧૫. અલાભ અસ્તિ (છે) ૯
અંતરાયના ઉદયે રોગ અસ્તિ (છે) ૧૦ અસ્તિ (છે) ૯
વેદનીયના ઉદયે ૧૭ તણસ્પર્શ અતિ (છે) ૧૧ અતિ (છે) ૧૦
વેદનીયના ઉદયે અતિ (છે) ૧૨ અતિ (છે) ૧૧
વેદનીયના ઉદયે સત્કારપુરસ્કાર
ચારિત્રમોહના ઉદયે પ્રજ્ઞા અતિ (છે) ૧૩
જ્ઞાનવરણના ઉદયે અજ્ઞાન - * અતિ (છે) ૧૪
જ્ઞાનવરણના ઉદયે દર્શન
દર્શનમોહના ઉદયે સત્તા ૨૨ ૦ ૧૪
૧૧ વેદે એક સાથે ૨૦, બાવીસમા ચર્યા- | શીત હોય તો ઉષ્ણ | શીત, ઉષ્ણમાંથી એક,
નિસિપિયા એકતર, નહીં, ઉષ્ણ હોય તો શીત ચર્ચા-શધ્યામાંથી એકતર, શીત-ઉષ્ણ એકતર | નહીં, ચર્મા, શય્યા | એમ ૯ જાણવા એમ
એકતર, એમ ૧૯ | અયોગી ૯ પણ જાણવા કોઈ કહે જો કોઈ પુરુષ શીત કાલમાં અગ્નિથી તાપણું તાપે છે, તો તેની એક બાજુ ઉષ્ણ પરીષહ છે અને એક બાજુ શીતપરીષહ લાગે છે, તો યુગપતુ (એકસાથ) બન્ને પરીષહ કેમ ન કહેવાય ? તેનો ઉત્તર-આ બન્ને પરીષહની વિવક્ષા શીત કાલ અને ઉષ્ણ કાલની અપેક્ષાએ છે, કોઈ અગ્નિના તાપની અપેક્ષાએ નથી. ઇતિ વૃત્તૌ, બીજા પરીષહની ચર્ચા ભગવતીજીની ટીકામાં (પૃ. ૩૮૯)માં સ્વરૂપ કથન કર્યું છે, ત્યાંથી તે લખેલ છે.
ય સમયે વર્યા. નતમ નધિro" (ભગ.શ.૮, ૩. ૮, સૂ. ૩૪૩) ઇત્યાદિ ત્યાં “ચર્યા' પરીષહ તો ગ્રામ આદિકમાં વિહાર અને “નૈષધિકી' પરીષહ ગામમાં માસકલ્પ આદિ રહેવું અને “શયા” પરીષહ ઉપાશ્રયમાં જઈને બેસવું. આ અર્થ કરીને કોઈ વિહાર અને અવસ્થાન અર્થાત તિષ્ઠન કરવું પરસ્પર વિરોધ છે. એટલા માટે એક કાળમાં સંભવતા નથી. હવે પ્રશ્ન નૈષેબિકી અને શયા આ બંનેને ચર્યાની સાથે વિરોધ છે, તેથી બંનેનો
૦ ||