________________
૧ જીવ-તત્ત્વ
૧૮૫ ટળે–અપ્રત્યાખ્યાનીય ૪, ગતિ ૨, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧ એમ ૯, છઠ્ઠામાં ૬ ટળે–પ્રત્યાખ્યાનીય ૪, તિર્યંચ ગતિ ૧, નીચ ગોત્ર ૧ એમ ૬ ટળે. સાતમામાં ૩ નિદ્રા ટળે, આઠમામાં એક સમ્યક્વમોહનીય ટળે. નવમામાં હાસ્ય આદિ ૬ ટળે. દશમામાં ૩ વેદ, લોભ વિના ત્રણ સંજવલનની એમ ૬ ટળે, ૧૧મામાં સંજવલનનો લોભ ટળે. બારમામાં ૩૨ તો અગિયારમાની જેમ, અંતના દ્વિસમયોમાં બે નિદ્રા ટળે. તેરમામાં ૧૪ ટળે–જ્ઞાના ૫, દર્શના ૪, અંતરાય ૫ એમ ૧૪ તીર્થકરનામ મળે. ચૌદમામાં ૬ ટળે–એક તો વેદનીય સાતા કે અસાતા ૧, વિહાયોગતિ ૨, સુસ્વર ૧, દુઃસ્વર ૧, ઉચ્છવાસ ૧ એમ ૬ ટળે, ૧૧ રહે–સાતા અથવા અસાતા ૧, મનુષ્યગતિ ૧, પંચેન્દ્રિય ૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧. આદેય ૧, યશ ૧, તીર્થકર ૧, ઉચ્ચ ગોત્ર : એમ ૧૧. ૩૧ પુદ્ગલવિ. ૩૧૩૪ ૩૨ ૩૨ ૩૨ ૩૧ ૩૧ ૨૯૨ ૨ ૨ ૨ ૨૪ ૨૪ ૧૦
પુદ્ગલવિપાકી ૩૬–શરીર ૫, અંગોપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણ આદિ ૪, પરાઘાત ૧, આતપ ૧, ઉદ્યોત ૧, અગુરુલઘુ ૧, નિર્માણ ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, સાધારણ ૧, સ્થિર ૧, શુભ ૧, અસ્થિર ૧, અશુભ ૧ એમ ૩૬, પહેલે ૨ ટળે–આહારાકદ્ધિક ૨, બીજામાં ૨ ટળે–આતપ ૧, સાધારણ ૧, એમ ત્રીજા, ચોથા, પાંચમામાં વૈક્રિયદ્રિક ૨, છઠ્ઠામાં ૧ ઉદ્યોત ટળે–અને આહારકદ્ધિક ૨ મળે, સાતમામાં ૨ ટળે–આહારકદ્ધિક ૨, આઠમામાં ૩ ટળે–અંતના ૩ સંઘયણ એમ ૧૧ સુધી. ૧૨મામાં ૨ ટળે –બીજું-ત્રીજું-સંઘયણ, એમ તેરમું બારમાની જેમ. (અર્થ) પુદ્ગલને રસ આપે પણ જીવને નહીં. ૩૭જ્ઞાનાવરણીયના | ૫ | ૫ | ૫ | પ| ૫ ૫ ૫ | ૫ | ૫ | ૫ | | | |
બંધસ્થાન ૧ ૩૮ જ્ઞાનાવરણીયના | ૫ | ૫ | ૫ ૫ ૫ ૫ ૫ ૫ | ૫ | ૫ | ૫ | ૫૦૦
ઉદયસ્થાન ૧ ૩૯ જ્ઞાનાવરણીયના | ૫ | ૫ | ૫ | | | | \ | \ | \ | \ | \ | \ | |
સત્તાસ્થાન ૧ જ્ઞાનાવરણીય કર્મના બંધસ્થાન ૧, પાંચ પ્રકૃતિનું, એમઉદયસ્થાન ૧, સત્તાસ્થાન પાંચ રૂપ. દર્શનાવરણીય ના બંધસ્થાન ૩
નવનું બંધસ્થાન પ્રથમ, બીજા ગુણસ્થાનમાં ૧.છનું બંધસ્થાન ત્રીજાથી લઈને આઠમા ગુણસ્થાનના પ્રથમ ભાગ સુધીના બંધમાંડટળે–નિદ્રાનિદ્રા ૧, પ્રચલપ્રચલા ૧, ત્યાનધિં ૧ એમ ૩ટળે. ચારનું બંધસ્થાન અપૂર્વકરણના બીજા ભાગથી લઈને દશમા સુધી છે. ચારના બંધસ્થાનમાં બે પ્રકૃતિ ટળે–નિદ્રા ૧. પ્રચલા ૧. એમદર્શનાવરણીયના બંધસ્થાના૪િ.
૪૦ કર્થનાવરણીય | |||* * * ° ° ° °
૪૦
४