________________
૧ જીવ-તત્ત્વ
૧ ૨૫
ભવનપતિ વ્યંતરને અવધિજ્ઞાન ઉપરની દિશા તરફ વધુ અને અન્ય દેવતાને નીચેની તરફ તથા નારકી, જયોતિષીને તિર્ય દિશા તરફ વધુ અને મનુષ્ય, તિર્યંચને ઉપરની દિશાનું પણ થાય અને નીચેની દિશાનું પણ થાય અને થોડું પણ થાય અને ઘણું પણ થાય, તે માટે વિચિત્ર કહ્યું છે, ઇતિ સંસ્થાનદ્વાર ૩.
હવે ચોથું અનુગામીદ્ધાર. અવધિજ્ઞાન બે પ્રકારે છે. એક અનુગામિક ૧. અનનુગામી ૨. જે પુરુષને અવધિજ્ઞાન ઉપન્યું તે પુરુષની સાથે જ અવધિજ્ઞાન ચાલે, અલગ ન રહે, જેમ હાથમાં રહેલો દીવો જ્યાં જઈએ ત્યાં સાથે જ આવે તેમ અવધિજ્ઞાન પુરુષની સાથે જ આવે તે “અનુગામિક' અને જે અવધિ પુરુષને જે ક્ષેત્રે છે, તે અવધિજ્ઞાન તે જ ક્ષેત્રે રહે, પુરુષ સાથે અન્યત્ર જગ્યાએ ન જાય, જેમ સાંકળે બાંધેલો દીવો જ્યાં છે ત્યાં જ રહે, તેમ તે અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં જન્મે ત્યાં જ પ્રકાશ કરે, પુરુષ ચાલે ત્યારે સાથે ન ચાલે અને તે જ પુરુષ જ્યારે ફરીને તે જ ક્ષેત્રમાં આવે ત્યારે ફરી અવધિજ્ઞાન થાય તે “અનનુગામિક અવધિજ્ઞાન કહેવાય, હવે તેનું સ્વરૂપ લખે છે–
અનુગામી અનનુગામી ૨ મિશ્ર ૩. મિશ્ર કોને કહેવાય? જે અવધિજ્ઞાન થતાં એક દેશનું તો ત્યાં જ રહે અને બીજી બાજુનું પુરુષની સાથે ચાલે તે મિશ્ર અવધિજ્ઞાન કહે છે. ફરીને તે જ ક્ષેત્રમાં આવે તો ચારે કોર પાછું જોવા લાગે છે. આ અવધિ, મનુષ્ય તિર્યંચને થાય છે, એ અનુગામી દ્વાર ૪ (૨૨) હવે અવસ્થિત દ્વાર પાંચમું કહે છે– સ્થિતિ | ક્ષેત્રને આશ્રયીને | ઉપયોગ આશ્રયીને ગુણ આશ્રયીને પર્યાયને આ|લબ્ધિને આ
સ્થિતિ ૧ | સ્થિતિ ૨ | સ્થિતિ ૩ | સ્થિતિ ૪ [ સ્થિતિ ૫. અવધિ- | ૩૩ સાગરોપમ | અંતર્મુહૂર્ત | આઠ સમયથી | પર્યાયમાં સાત લબ્ધિને આ૦ જ્ઞાનની | અનુત્તર વિમા- | ઉપરાંત એક ઉપરાંત ગુણમાં સમય પ્રમાણ ૬૬ સાગર પાંચ પ્રકારે | નના દેવતાને | દ્રવ્યમાં ઉપયોગ | ઉપયોગ નથી | ઉપયોગ રહે | સાધિક
આશ્રયીને | નથી રહેતો | રહેતો હવે ચલ દ્વાર ૬–જે અવધિજ્ઞાન વધે પણ અને ઘટે પણ તે “ચલ અવધિજ્ઞાન કહે છે. તે છ પ્રકારે વધે અને ૬ પ્રકારે હાનિ થાય છે તે.
(૫૩) યંત્રથી હાન અને વૃદ્ધિનું સ્વરૂપ જાણવું સંખ્યા અનંત ભાગ ૧| અસંખ્ય | સંખ્યાત | સંખ્યાત અસંખ્ય અનંત ગુણ ભાગ ૨ | ભાગ ૩
ગુણ ૫ અધિક અસત્ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ કલ્પના ૯૯
- ૯૮ ૯૦ ૧૦. અસત્ ૯૯ ૯૮ કલ્પના ૧૦૦ | ૧૦૦
૧૦૦
| ગુણ ૪
હીન
૯૦
૧૦
૧૦૦
- ૧૦૦
૧૦૦