________________
૧ જીવ-તત્ત્વ
૧ ૨૩
(૪૯) ૦ | જઘન્ય ઉત્કૃષ્ટ મધ્યમ અત્યંતર બાહ્ય દેશ સર્વ અવધિ અવધિ અવધિ
અવધિ | અવધિ દેવ, નરક
અસ્તિ અસ્તિ
અસ્તિ તિર્યંચ | અતિ
અસ્તિ
અતિ |
અસ્તિ મનુષ્ય | અસ્તિ | અતિ | અસ્તિ | અસ્તિ | અતિ | અસ્તિ | અસ્તિ
(૫૦) ૦ અનુગામી અનનુગામી વર્ધમાન | હાયમાન પ્રતિપાતિ અપ્રતિ- અવ- અનવ
પાતિ
સ્થિત | સ્થિત દેવ, નરક અતિ | ૦ ૦ | 0 | 0 | અસ્તિ | અતિ | ૦ મનુષ્ય | અસ્તિ | અસ્તિ | અસ્તિ ] અતિ | અસ્તિ | અસ્તિ | અસ્તિ | અસ્તિ તિર્યંચ | અસ્તિ | અસ્તિ | અસ્તિ | અસ્તિ | અસ્તિ | અસ્તિ | અસ્તિ અસ્તિ
આ યંત્ર બંને પ્રસંગો દ્વારા. તથા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન બે પ્રકારે છે–એક પ્રતિપાતિ, બીજું અપ્રતિપાતિ, જે ઉત્કૃષ્ટા ચૌદ રજ્જવાત્મક લોક સુધી વ્યાપે પણ આગળ અલોકમાં એક પ્રદેશ સુધી પણ વ્યાપવાની શક્તિ નથી, ત્યાં સુધી અવધિજ્ઞાન પ્રતિપાતિ કહેવાય છે અને જે અવધિ અલોકમાં એક પણ પ્રદેશમાં વ્યાપે તે “અપ્રતિપાતિ'. ઇતિ ક્ષેત્રપ્રમાણ દ્વારા દ્વિતીય.
હવે ત્રીજું સંસ્થાન દ્વાર–જઘન્ય અવધિજ્ઞાનનું સંસ્થાન પાણીના બિંદુની જેમ ગોળ છે, અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન વર્તુળ આકારે જ થાય, પણ કંઈક લાંબા આકારે થાય. કેમ? શરીરની ચારે તરફ અગ્નિના જીવોની સૂચી ફેરવવાને કારણે ઉત્કૃષ્ટઅવધિનું ક્ષેત્ર કહ્યું છે અને શરીરના કોઠા તો વર્તુળ નથી, પરંતુ કંઈક લાંબા છે, તે માટે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું સંસ્થાન વર્તુળ અને કાંઈક લાંબુ છે. મધ્યમ અવધિજ્ઞાનનું સંસ્થાન વિચિત્ર પ્રકારનું છે. તે યંત્રથી જાણવું જ્ઞાનનું કિંચિત્ સંસ્થાન
(૫૧) (નારક આદિના અવધિનું સંસ્થાન) નારકીનો | ભવનપતિ | મનુષ્ય | વ્યંતર જ્યોતિષી |૧૨ દેવલોક ૯ | અવધિ તિર્યંચ
રૈવેયક (તરાપા) | | ધાન્ય | નાના - પાટણ ઝાલર તે | મૃદંગને ફૂલની | બાલિકાનો ચોલ ત્રાપાને આકારે | ભરવાના | પ્રકારના વચ્ચે તેથી ડૌરુવજંતર આકારે |
| ચંગેરી- જે બાલિકાને નદીનું પાણી | પ્યાલા તેને સંસ્થાન મોટા અને
માથા ઉપરથી જેનાથી તરીએ | સંસ્થાને | અસંખ્ય બન્ને બાજુ- સંસ્થાને સંસ્થાને
શરીરે પહેરાય તે “ત્રાપુ' કહે
એથી સમ એકબાજુથી
છે. આ કન્યાવાય તત
પહોળુને
ચોલક તરીકે સંસ્થાન
સંસ્થાને બીજીબાજુ
ઓળખાય છે
તેને
તેને
સાંકડ
તતું