________________
૧ જીવ-તત્ત્વ
૧૨૧ હવે પરમાવધિના ધણી કેટલા ક્ષેત્ર જાણે અને કેટલા કાલ જાણે, એ વાત કહે છે, (૪૬) યંત્રદ્રવ્યથી ક્ષેત્રથી કાલથી
ભાવથી સૂક્ષ્મ, બાદર સર્વ સર્વ લોક, અગ્નિના સર્વ | અસંખ્યાતી અવસર્પિણી, એકૈક દ્રવ્ય પ્રતિ સંખ્યાતા રૂપી દ્રવ્ય જુવે | જીવોની સૂચિ પ્રમાણ | ઉત્સર્પિણી કાલ જુએ. | પર્યાય જુએ પરમાવધિ.
અલોકમાં જુએ એ અવધિમનુષ્યને આશ્રયીને કહ્યા. હવે તિર્યંચને આશ્રયીને અવધિજ્ઞાન કહે છે. પંચેન્દ્રિય તિર્યચઅવધિજ્ઞાનેકરીઓદારિક, વૈક્રિય,આહારક, તૈજસએસર્વદ્રવ્યજુએ અને તેના માપનું ક્ષેત્ર, કાલ, ભાવસ્વયંવિચારણા કરી લેવી. આમનુષ્યતિર્યચક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે.
(૪૭) હવે ભવપ્રત્યય નારકી દેવતાના અવધિમાં પ્રથમ નારકીનું અવધિ ક્ષેત્ર-યંત્ર લખે છે – | વિષય | રત્નપ્રભા | શર્કરા પ્રભા | વાલુકાપ્રભા | પંકપ્રભા | ધૂમપ્રભા | તમપ્રભાતિમતમપ્રભા જઘન્ય | alી ગાઉ | ૩ ગાઉ | રા ગાઉ| ર ગાઉ | ના ગાઉ| ૧ ગાઉ| | ગાઉ ઉત્કૃષ્ટ | ૪ ગાઉ | ૩ ગાઉ | ૩ ગાઉ | રા ગાઉ| ૨ ગાઉ | ગાઉ ૧ ગાઉ
અસુર-જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપ સમુદ્ર. નવનિકાય વ્યંતર-જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ. જ્યોતિષી-જઘન્ય સંખ્યાતા દ્વીપ, ઉત્કૃષ્ટ સંખ્યતર દ્વીપ, સૌધર્મ | ૩-૪ | પ-૬ | ૭-૮ | ૯-૧૨ | ૬ રૈવેયક | ૩ રૈવેયક | ૫ અનુત્તર
ઈશાન | સ્વર્ગ | સ્વર્ગ | સ્વર્ગ | રવર્ગ રત્નપ્રભાનો, બીજીનો | ત્રીજીનો | ચોથીનો | પાંચમીનો | છઠ્ઠીનો | સાતમીનો | કિંચિત નીચલો | નીચલો
ચરમ અંત
ચરમ અંત ન્યૂન ચરમ અંત | ચરમ અંત
સર્વ લોક “સૌધર્મ” દેવલોકથી નવ રૈવેયક પર્યત જઘન્ય અંગુલનો અસંખ્યમો ભાગ જુએ. પૂર્વ ભવ અવધિ અપેક્ષા સર્વ વિમાનવાસી ઊંચા તો પોતાના ધ્વજ સુધી જુએ અને તિચ્છ (ત્રાંસા) અસંખ્ય દીપ, સમુદ્ર જુએ. અસંખ્યાતના અસંખ્ય ભેદ છે.
(૪૮) હવે આયુને આશ્રયીને અવધિજ્ઞાન કેટલું થાય છે, તે યંત્ર દ્વારા જાણવું અર્ધ સાગરથી ઓછી આયુવાળા
ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન પ્રમાણ જુએ પૂરી અર્ધ સાગરની આયુવાળા દેવતા
ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન પ્રમાણ જુએ અર્ધસાગરથી ઉપરાંત જેની આયુ છે તે | ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન પ્રમાણ જુએ