SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦] શ્રી વિશતિ-વિશિકા સાશ. જણાવે છે કે સાવિઝન ઇર્ષ વાર્ષિ વારૂ બાર પ્રકારના કષાયને ક્ષય કે ઉપશમ તા હો ! ઈત્યાદિ. થવાના યોગથી જે યતિધર્મ થાય છે, તે " શ્રાવક ધર્મને પામ્યા પછી ઉત્તરોત્તર અસં. થતિ-ધર્મમાં યતિઓને છેલલી બે ક્ષમા હોય ખ્યાત કર્મની સ્થિતિને ક્ષયોપશમ થયે હોય છે. જુઓ ગાથા ૧-૨-૩-૪. અર્થાત અસંખ્યાત કર્મોથી રહિત થયા પછી જ છવાને વિશુદ્ધિ પરિણામવાળી વિશદ્ધિને કરવા. સંજવલન કષાયના ઉદયથી સવે અતિચારોને વાળી આ પ્રશસ્ત પ્રતિમા=અભિગ્રહવિશેષ આ સદૂભાવ હોય છે, પણ જે કષાયમાં કાંઈક થાય છે. આ દશમી પ્રતિમા–વિશિકાના ઉપ• જવલનપણું છે તેવા કષાયને સાધુ આધીન સંહારમાં જણાવે છે કે આ પ્રતિમાઓને સેવન પણ થાય છતાં તેવા સાધુઓને અપકારની અપેક્ષા કયાંથી હય, અર્થાત્ ન જ હેય. કરનારા નિયમ ભાવથી દેશવિરતિપણું અર્થાત ભાવ-શ્રાવકપણું પામેલા અને આગળ વધીને છઠ્ઠ ગુણસ્થાનકમાં વર્તતા યતિના યતિધર્મને સર્વવિરતિને સ્વીકારવાળા થાય છે. ભયંકર ભવાટવી અથવા દુર્ઘટ કિલો ઓળંગવા : ૧૧, યતિધર્મ વિંશિકા જે કહે છે, અને તેથી તે મુનિને લેક ચિન્તા હોતી જ નથી. આજ ગાથાના ભાવાર્થને ચરમાવતમાં આવેલ ભવ્યાત્મા અનુક્રમે શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજીએ સાડી ધર્મના બીજને, સમ્યકત્વ ધર્મને, દાનધમેને, ત્રણસો ગાથાના સ્તવનમાં અને અકજીનાં પૂજ્ય ભગવંતની પૂજાને, શ્રાવક ધર્મને અર્થાત્ કલેકમાં પ્રતિપાદન કરેલ છે, તે વિસ્તારથી લાખ ભાંગવાળી દેશવિરતિના દેશતઃ વ્રત- વિંશિકા રહસ્યમાં વિચારશું. અને તેથી જ નિયમને, અને શ્રાવક-ધર્મની કસોટીરૂપ પ્રતિ નિયમા નિચે કરીને સર્વ આશ્રવથી નિવૃત્ત માઓનું પાલન અને એ પાલનમાં પરિપૂર્ણ થયેલા યતિજનોને પ્રથમ વચન ક્ષમા અને ઉત્તીર્ણ થયેલ યતિધર્મનું સેવન કરવા ભાગ્ય એ પછી ધર્મ ક્ષમા હોય છે. જુઓ ગાથા ૫-૬-૭. શાળી બને છે. અને તેથી જ આ વિંશિકામાં યતિધર્મનું સંક્ષેપથી સૂચન કરાય છે. એવી રીતે પૂર્વે જણાવેલા ક્ષમાના પાંચ શાન્તિ-માદવ આદિ દશ પ્રકારનો યતિધા પ્રકાર છે. તેવી જ રીતે માર્દવ આર્જવ અને છે, તે દશવિધ ધર્મમાં શાન્તિના પાંચ પ્રકાર નિર્લોભતાના પણ ઉપકાર, અપકાર, વિપાક જણાવે છે. ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમ, વચન અને ધર્મ એ પાંચ પાંચ પ્રકારે જાણવા. ૩ વિપક ક્ષમા, ૪ વચન ક્ષમા અને ૫ ધર્મ અને પૂર્વે કહેલ દષ્ટાન્ત વડે યતિઓને અહિં આ ક્ષમા. અનુક્રમે પ્રથમની ત્રણ ક્ષમા લૈકિક લેકોત્તર એવા છેલ્લા બે પ્રકાર વચન અને અને એથી તથા પાંચમી ક્ષમા લકત્તર માર્ગમાં ધર્મરૂપ નમ્રતા, સરળતા અને સંતોષ હોય છે, યતિઓને સાપેક્ષપણે હોય છે એવી પ્રસિદ્ધ છે. ગાથા ૮,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy