SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધર્મ વિશિકા ઉપર જણાવેલ બીજ અંકુરાદિ સંપત્તિઓ ણીકપણે શ્રેષ્ઠ ભાસે છે તેવી રીતે ભવ બાળકને ચરમ પુદ્ગલ પરાવર્ત માંજ સંભવે છે, પરંતુ સંસારના પરિભ્રમણરૂપ-વ્ય. અચરમ-પુદગલ પરાવર્તામાં સંભવતી નથી; તે ક્રિયાઓ એક ભાસે છે. પરંતુ તે બાળક જ્યારે માટે ગ્રન્થકાર શંકાનું ઉથાન કરીને યુક્તિયુક્ત વૈવનવસ્થાએ પહોંચે છે ત્યારે ભોગ રાગમાં સંગત સમાધાન આપે છે. રંગાય છે. ભેગમાં પુરેપુરો ભેગી બન્યા પછી ધૂળના ઘરની રમત રમવી લેશભર પસંદ પડતી તથાભવ્યત્વ, કાલ, નિયતિ, પૂર્વકૃત-કર્મ નથી, તેવી જ રીતે ધર્મ-પાવનકાળમાં આવેલ અને પુરૂષાર્થાધિના સ્વતંત્ર સ્વભાવ તથા પર. ધર્મ છોને ધર્મ રાગને રંગ વળ્યા પછી સ્પર સંબંધોનું વિવેચન વ્યવસ્થિત રીતિએ કરે આ સંસાર સંબંધની અસત્ ક્રિયાઓમાં રસ છે. એટલું જ નહિ પણ કર્મ-કાલ ઉધમને પહતાજ નથી. પરસ્પર વિરોધ આવતો નથી તે યુક્તિ પુરસ્સર આ વિશિકાના અંતમાં પ્રકાર જણાવે સમજાવાય છે. કર્મથી આક્ષિપ્ત કરાયેલા ભાવમાં છે કે બીજ અંકુર આદિતા કમ વડે ભવ્ય ઉઘમ કે ભાગ ભજવે છે, કમ–ઉદ્યમ બનેથી જેને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. અને બનવાવાળા કાર્ય ને ઉદ્યમથી થયું કેમ અનુક્રમે તે ધર્મ ચન્દનના ગધની જેમ વિશે મનાય આવી આંટીગુટીવાળી પ્રશ્નાવલીની ગુંચને વિશેષ લાભદાયિ થાય છે. આ બધું વિવેચન સરળ રીતિએ શાસકાર ઉકેલી દે છે. જુઓ ગાથા-૧૬ થી ૨૦ ગાથા સુધીમાં થાય છે. ગાથા. ૧૧. અંતમાં શાસ્ત્રમ -નિતિદિતિને અર્થિઓએ વિંશિકા રહસ્યનું વિવેચન વધુ વિચારતાં ઇતરેતર ગ=પરસ્પર સંબંધથી અગર મનન કરવું. પ્રધાન ગણાવે કાલાદિ પાંચ ઘટી શકે છે. ૬. સદ્ધર્મ-વિશિકા. બીજની ઉત્પત્તિના પૂર્વકાળને ભવ બાળ કાળ ધર્મવૈવનકાળમાં સપ્રવૃત્તિના સેવનમાં કહે છે, અને બીજ અંકુરાદિની ઉત્પત્તિના કાળને ધર્મ-વન કાળ કહે છે. બાલ્યકાળમાં રંગાયેલો જીવ ચરમ-ઉત્કૃષ્ટ-સ્થિતિ એટલે કાળનું મુખ્યપણું છે, અને ધર્મ વૈવનકાળમાં અંતઃ કોટા કોટિમાંથી કાંઈક ન્યૂન તે ઉપરાંતની આત્માના પરિણામરૂપ વિચિત્ર ગરૂપ સ્થીતિને ક્ષય કરે છે. તે અવસરે આમાના પુરૂષાર્થનું મુખ્યપણું છે; અર્થાત વ્યાધિના પિતા અપૂર્વ- વિલાસ રૂપ અપૂર્વકરણથી સાધ્ય વિકાળ ઉદયકાળ સરખે ભવ બાલ્યકાળ એવું જે સમ્યકત્વ તે (આમાના શુભ પરિણામ છે, અને વ્યાધિનો ચિકિત્સાકાલ સરખો રૂ૫) પ્રાપ્ત કરે છે. ધર્મ વૈવનકાળ છે. બાયકાળમાં બાળ આઠે કર્મો, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છતાં ઉત્કૃષ્ટ કને ધુલિના ગ્રહ વિગેરેની કીડા અતિરમ સ્થિતિમાં વર્તત છવ સમ્યકત્વ કેમ પામતે
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy