SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહવૃત્તિધર-સચમી. અને સમગ્ર-તિ ચ-પ ંચેન્દ્રિય પ્રાણીગણુમાં સ્વાભાવિક સમ્રાટ્ટપણું ભાગવનાર સિંહ શબ્દને સિદ્ધ શબ્દથી ધ્વનિત થતી વ્યક્તિને શાસ્ત્રોની અનેકવિધ રચનાઓમાં રસિકપણે અપનાવ્યો છે. આથીજ સિંહની સ્વાભાવિકસપત્તિઓ-શક્તિઓ અને વૃત્તિઓ પ્રત્યે આદર બહુમાન થાય છે. ૪૨ ચન્દ્રવન્મુસ, ચન્દ્રાનનું, ચન્દ્રમુણી; આ ત્રણે પદ-પ્રયેગમાં વપરાયેલ ચન્દ્ર શબ્દથી ધ્વનિત થતી સધળી સંપત્તિ અને સધળા ધર્માં જેમ લઈ શકાતા નથી. તેમજ સિદ્ધાદિ અભિધાનાથી અભિવિશેષિત થયેલાં વિશેષ્યોમાં સિંહની=મૃગેન્દ્રની=હરિાધિપનીવનરાજની વિશ્વપ્રસિદ્ધ વિશ્વવૃત્તિએ—સ ંપત્તિએ-શક્તિ અને ધર્માં લેવાતાંજ નથી; પરંતુ સિંહ શબ્દથી ધ્વનિત થતી અનુપમેય–આશ્ચર્યકારિ–આનન્દજન-આલ્હાદજનક-પરાક્રમવધ ક-પ્રેત્સાહજનક-પ્રેરણાત્મક-નિર્ણયાત્મક્ર, અને શિક્ષણાત્મક–સપત્તિ–શકિત-વૃત્તિમાંથી અને ધર્મોમાંથી લેઈ શકાય તેવા ચાક્કસ ધર્મથી વિશેષ્યની વિશિષ્ટતા-મહત્તા–અને મહર્ષિં કતાની પિછાણ કરાવાય છે. સિહની સ્વાભાવિક સ ંપત્તિ, શકિત, વૃત્તિએ અને ધર્મોની વિચારણા કરીએ તે સિંહનીજ પ્રવૃત્તિ, સિંહનાદવૃત્તિ, સિંહાવલોકનવૃત્તિ-નિર્ણયવૃત્તિ. શિકારવૃત્તિ, સિ ંહાસનવૃત્તિ, સિંહસ્વભાવવૃત્તિ, વિષયભોગવૃત્તિ, પાદગમનવૃત્તિ, ક્ષુધાશમનવૃત્તિ, નિભવૃત્તિ, વૃત્તિ, પરાક્રમવૃત્તિ. રાજવૃત્તિ, વસવાટવૃત્તિ, સિંહવૈષવૃત્તિ; અને સિંહ-ક્રેધિવૃત્તિ આદિ અનેકવિધતાના સ્વ-પર હિતકર-સાક્ષાત્કાર સયમધર-સર્વજ્ઞ ભગવતામાં, અને વિશિષ્ટ-સયમિયેમાં સ્પષ્ટપણે નજરે ચઢે છે. "" 66 ન પ્રવાદિદ્વિપોચ્છેદને તુલ્ય સિહા, ” “ સિહપરે એકલા ધીરી સયમગ્રહી, ‘તું” મુજ હૃદયગિરિમાં વસે સિદ્ધ જો પરમ નિરીહરે, કુમત માત ંગના ાથથી તે શી પ્રભુ મુજખી હરે” સિદ્ધપરે નિજ વિક્રમ શૂરા ત્રિભુવન જન આધારા-ઇત્યાદિ શ્રીમદ્દશા વિજ્યજી ઉપાધ્યાય ભગવાન; તુહવયણું પહેરણુધરા સિંહ કુષિ ન ગણુતિ”-નૈમિઽળસ્તવ, સિંઘનાયાવિદ્વિષા વી॰ તો પ્રા॰ર્-૧, મૃગેન્દ્રાસનમાઢ मृगेन्द्रमिव सेवितुम्; वी० स्तो० प्रका० ;-કૃાિલ-સર્વજ્ઞા પુરૂષસિદ્દાળ-રાસ્તવ૰ સમળસિંહ“,-વિસિષ્ઠા. હૅરિનાધિપોઽપિવ મામરસ્તવ॰ આ રીતિએ અનેકવિધ સ્થળે અનેક શાસ્ત્રકારાએ શાસ્ત્રાદિ રચનાઓમાં સિંહ શબ્દને અમ્લખિતપણે અપનાન્યો છે; અને તેથીજ તે તે સ ંપત્તિ-શકિતનૃાત્ત-ધારાએ તે તે મહાપુરૂષો વિ. પ્રાંતઃસ્મરણીય બન્યા છે. વર્તમાનકાલીન વાતાવરણના વિવેક પૂ અભ્યાસ કરીને નશાશનના પ્રાણભૂત-સર્વજ્ઞ પ્રણીત સસ્કૃતિ, સાહિત્ય, અને સાતે ક્ષેત્રનું સંરક્ષણ અને વૃદ્ધિ કરી શકે તે સિ'ની સ્વાભાવિક સ ંપત્તિ-શ્રુતિ-ધ-વૃત્તિધર સમિયેાજ કરી શકે છે. સિંહવૃતિધર સયસીઓએ સિ ંહનાથી શાશનની જે જાડાજલાલી ટકાવી છે, અને વધારી છે, તેજ જાહેાજલાલી હવે કેવળ સિંહનાદથી નહિ, પણ સાથે સાથે સિહાàાકન ન્યાયે સિંહપરાક્રમ વ્રુતિ ધારણ કરવાની હવે અનિવાર્ય જરૂર છે. ધન્ય છે! સિ...હવૃતિધર સમિતે !!, ધન્ય છે !! મૃગેન્દ્રવ્રુતિધર્–મુનિપ્રવાને !!!
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy