SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાદિ-પાષક-સુધાધિઃ પ ચઢીયાતી ભૂમિકા પ્રાપ્ત કરવી.' પરંતુ પર્યુષણુ પર્વના શબ્દાર્થ, જે વાકયમાં તે પટ્ટા પડેલાં છે તેને અનુસરતા વાકયા કે જૈન શાસન માન્ય રહસ્ય રૂપે અ ક્રર્યોજ નથી.’ લેખક લેખ લખીને વાંચકને સમજાવવા મથે છે કે ધર્મની સાચી સમજ વગર ચઢીયાતી ભૂમિકા પ્રાપ્ત થતીજ નથી. પરંતુ લેખને યાદ નથી કૈં જિનેશ્વર ભગવન્તાનેા મા ગીતાર્થોના અને ગીતાની નિશ્રાએ રહેનારાઓને છે. અર્થાત્ સાચી સમજણવાળાનો, અને સાચી સમજણવાળાને આશ્રિત થનારાઓને છે; કે કેનહિ જાણુનારાઓને આ માર્ગ છે. સૂત્ર અર્થના પરમાર્થને પીછાણનારા ગીતાર્યું ભગવન્તા આરાધનાથી જે લાભ પેાતે ઉઠાવે છે તેજ લાભ અગીતાર્થ અર્થાત્ સૂત્ર અના પરમાને નહિ. પિછાણનારા પણ ઉઠાવે છે તેથીજ • પઢમો ગીયથો વીઓ શીયલ્થ-નીશ્તિઓ મળિો ' આ પદાથી જન–માર્ગની અવિચ્છન–પ્રણાલિકા નિ:સ દેહપણે પ્રવર્તી રહી છે, અને એ પુનિત સૂચન આ બાળ ગાપાળ જાણે છે. છતાં લેખક સમજવગરની ક્રિયા, અનુષ્કાના; અને આરાધનાથી ઉચ્ચ-ભૂમિકા પ્રાપ્ત થતી સમજણવાળાને આશ્રયે શ્રદ્ઘાથી જીવન જીવનારાએ વહેમનું પોષણ કરવાવાળા છે, એટલુંજ નહિં પણુ ‘જેટલે અંશે વહેમની પુષ્ટિ વહેમેનુ રાજ્ય તેટલે અંશે સાચા ધર્મને અભાવ' આવું આવુ લખીને શ્રદ્ધાના મૂળમાં કુઠારા-ધાતજ કરે છે; અર્થાત સાચા લાભથી જૈન સમાજને વંચિત રાખવા મથે છે. નથી. સાચી જુઓ આગળ જતાં લેખ લખે છે કે 'પર્યુષણ જેવુ ધ પ કે જે ખરી રીતે વહેમ મુક્તિનુંજ પ બનવું જોઇએ તે વહેમાની પુષ્ટીનું પર્વ બની રહ્યું + + + લોકો વધારે વહેમીલા અને વેવલા બનતા જાય છે. ધર્માંતે નિમિત્તે શુદ્ધ તેમજ દઢ થવાને બદલે અશુદ્ધ અને નિર્બળ પડતા જાય છે' વહેમની પુષ્ટિ માટે આપેલા પ્રસંગે અને ઉપરના શબ્દો વિચારતાં લેખકના જીવનમાંથી સમ્યગ દર્શનના સાચાં પૂર ઓસરી ગયાં લાગે છે. તેમના લેખના સ` લખાણમાં શ્રદ્ધાને જ વહેમ તરીકે ઓળખાવે છે. ‘પર્યુષણમાં બીજી ગમે તે ધર્મની પ્રવૃત્તિ ચાલતી હોય છતાં એમાં ભગવાન્ મહાવીરના જીવનનું વાંચન શ્રવણુ મુખ્ય ભાગ ભજવે છે,' આ લખાણ લખવાવાળા લેખકે વ્યાખ્યાન—માળામાં ભગવાનના જીવનની વાતને બાજુએ મૂકી મનઘડંત કલ્પનાએ શ્રોતા સન્મુખ ખડી કરી છે. અને ભગવાનના જીવનની યથા-તથ્ય વાતે ગુરૂમુખથી નિયમિત શ્રવણુ થતી હાય તેનાથી એનશીબ રાખવા કમ્મર કસે છે. એટલુંજ નહિ પણુ ખીજાએને તે તેમ કરવા આગ્રહપૂર્વક નિમંત્રણ કરે છે. પર્યુષણામાં ભગવાન શ્રીમહાવીર-મહારાજાના જીવન સિવાયની વાતે નહિ કરવાની અને નહિ સભળાવવાની પ્રતિજ્ઞા લેખકે લીધી નથી. વિશેષમાં તે સ્થળે ( વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાને ખેલવાના સ્થળે ) કહેવાતા વિદ્વાનના શભ્ર મેળે કરેલ હાય છે કે જેએનાં જીવન ભગવાન્ મહાવીરના જીવનની ઝાંખી તે શું?, પણ સામાન્ય પ્રસંગેાને શ્રવણુ કરીને કર્ણેન્દ્રિયને પણ જેઓએ પવિત્ર કરી જ નથી. જે પર્યુષણુપર્વની મહત્તા સમજાવનારના દિલમાં ભગવાન શ્રીમહાવીર પ્રત્યે, ભગવાનનાં જીવન પ્રત્યે, ચાવીસા વ ઉપરાંતના સમયમાં બનેલાં જીવન પ્રસ`ગો પ્રત્યે, જીવન પ્રસ ંગને પૂરૂ પાડનાર કલ્પસૂત્ર પ્રત્યે, કલ્પસૂત્રના પ્રણેતા પ્રત્યે આદર નથી; બહુમાન નથી. તેવા કહેવાતા વિદ્વાના નથી. તે પાતાનુ કલ્યાણુ સાધી શકતા અને નથી તે બ્રાતાનુ ભલું કરી શકતા. લેખકને એ ખબર નથી કે ‘ભગવાન શ્રીમહાવીર મહારાજાના ભજવે છે' આ લખાણ લખીને વાંચવું અને સાંભળવું એટલા માત્રથી જીવનનું વાંચન, શ્રવણુ મુખ્ય ભાગ પર્યુંષણા પર્વની ધૃતિ ક બ્યતા
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy